________________
ભાખી વશ–ઉત્તરા : ૨૯૯
પહેરવેશ તે લગભગ જૂના જ રહ્યો. જે ભદ્ર પુરુષોને રાજદરબારમાં જવા આવવાનું થતુ. તેઓ પગની પાની સુધીનાં અંગરખાં અને સુરવાલ અક્ષ્ા ધોતિયું પહેરતા, કમરે ભેટ પણ બાંધતા, મુત્સદ્દી વર્ગના ગૃહસ્થે ખભે ખેસ નાખતા, લડાયક કામના પુરુષા ભેટમાં જમૈયા ભરાવતા તથા જંગલમાં એક ફાળિયું અને તલવાર રાખતા. તલવારના પટામાં કેરીએ જડવામાં આવતી તથા તેની મૂડ ચાંદીની કે સેાનાની રાખવામાં આવતી. જે અમીને અધિકાર હાય તે પગમાં તાડા પહેરતા. માથા ઉપર પણ વિવિધ પ્રકારની પાધડીએ પહેરવામાં આવતી. નાગરા બાંધેલી પાઘડી પહેરતા અથવા અમુક પ્રકારના ફેટ બાંધતા. મુસ્લિમ અમીરા બત્તી ભાંધતા. બ્રાહ્મણ, વાણિયા, લાહાણા વગેરે પોતપાતાની પધ્ધતિની પાઘડી પહેરતા.
ચા અને ખીડીના પ્રચાર આજ જેટલા હતા નિહ. નાગરા અને બ્રાહ્મણેા તમાકુ પી શકતા નહિ, બીન ઢાકા પીતા અને જમીનદાર વર્ગના લેક અફીણુ પણ લેતા.
હિં'દુએ, મુસ્લિમા સાથે છૂટથી હળતા ભળતા અને મુસ્લિમા પણ હિંદુ સાથે ઘાટા સંબંધો ધરાવતા. ધાર્મિ ક ડિષ્ણુતા એટલી હદ સુધી હતી કે બંને કામના માણસા એક બીજાના ધાર્મિ ક અને સામાજિક પ્રસંગેામાં કાઈ પણ જાતના ભેદભાવ વગર ભાગ લેતા. જૂના જમાનાનાં ઝેર વેર સમી ગયાં હતાં અને દાઈના મનમાં તેના વિચાર પણ ન હતા.
નવાબ મુસ્લિમ રાજકર્તા હૈાવા છતાં આ સમયમાં હિંદુ દેવસ્થાન, સતા, મહ તા અને સાધુએને રાજ્ય તરફથી કાઈ નડગત તા થતી નહિ પણ ઉલટાની તેમને આર્થિ ક સહાય મળતી. ધાર્મિ ક ઉત્સવો કાઈપણ બંધન * મર્યાદા વગર ઉજવવામાં આવતા.
કેળવણીનું પ્રમાણ વધતાં તેમજ મુબઈ અને અમદાવાદનાં વર્તમાનપત્રા અને સામાયિકા વંચાતાં થયાં તેથી તથા સ્વામી દયાનંદ સરસ્વતી અને કવિ નર્મદાશંકરનાં ભાષા અને લેખા, સ્વદેશી ચળવળ વગેરેએ જૂનાગઢની પ્રજાના એક વગ ઉપર અસર કરી અને લેાકેાના જૂના વિચારામાં માટુ પરિવર્તન આવ્યુ. સુધારાની ચળવળ શરૂ થઈ અને લગ્ન અને મૃત્યુ પછીના કુરિવાજો, કન્યા ડેળવણી, ભાળ લગ્ન વગેરે વિષયામાં ભૂતકાળની માન્યતાએનું સ્થાન નવીન ધારાએ લીધુ.
આમ મધ્યકાલિન જૂનાગઢમાં ઈ. સ. ૧૮૫૧ લગભગ નૂતન યુગના આરંભ થયો અને અંગ્રેજી સત્તાના અકુશ નીચે રહેતા નવાબના અંગત