________________
ખાખી વંશ–ઉત્તરાર્ધ : ૨૯૫
સવિશેષ વિકસિત સ્વરૂપમાં સમયમાં સ્થાપના થઈ. આ પણ કામ કરતાં.
ભારતમાં પ્રપુરી ગઇ અને આજ પણ તે પ્રવૃત્તિ મુંબઈમાં જીવિત છે. પુરાવેત્તા મંડલની પણ આ સિવાય ખીન રાજકીય મ`ડલા અને સભાએ મનરંજન મણિમાળ નામનું કાવ્યાનું એક માસિક શ્રી ઇંગનલાલ લક્ષ્મીદાસ બૂચ પ્રસિદ્ધ કરતા. સૌરાષ્ટ્ર દર્પણુ માસિકનું પણ પ્રકાશન ઈ. સ. ૧૮૯૨ થી ૧૯૦૭ સુધી ચાલું હતું.
રાજ્ય તરફથી દીપોત્સવી, દશેરા, છંદ, મહારમ વગેરે પ્રસંગેા ઉજવાતા અને તેમાં પ્રજાજના ભાગ લેતા મુસ્લિમ રાજકર્તા હેાવા છતાં દીપોત્સવી પ્રસંગે રાજમહેલે ઉપર રાશની થતી, શારદા પૂજન થતુ, દશેરાની સવારી ચડતી, ઈતી સવારી પણ ચઢતી અને મહેારમના તાજીયા દફ્નના દિવસે, સરકારી તાજીયા પણ નીકળતા. આ તહેવારામાં હિન્દુ, મુસલમાન સાથે મળી ભાગ લેતા, સવારીમાં હાથી, ઘેાડા, મેના, પાલખી, શીબદી, આરખા વગેરે રાજમાર્ગ ઉપર પૂરતા ઠાઠથી નીકળતા. રાજ્યમાં, હાથીએ રાખવામાં આવતા. તેમની અગડ સેન્ટ્રલ જેલ પાસે હતી. જે આજ હાથીખાના નામથી જાણુતી છે. પ્રત્યેક હાથીને નામ આપવામાં આવેલું. તેમાં મહાદરગજ અને મકના પ્રજાપ્રિય અનેં મશહૂર હતા. ગેંડાની અગડમાં ગેંડા રહેતા અને ચિત્તાખાનામાં, ચિત્તા રહેતા. સિંહે। અને દીપડાએ સરદારબાગમાં રહેતા. આ જ ગલી પ્રાણીઓની તથા હાથીઓની સાઠમારીના ઉત્સવા યોજાતા અને ઘણીવાર પ્રજાને તે જોવાના લાભ મળતા. તે ઉપરાંત કુકડાઓની લડાઈએ થતી. મલ્લા, કુસ્તીઓ કરતા તથા વ્યાયામનું શિક્ષણ આપતા.
નાટક કંપનીઓને રાજ્ય તરફથી ઉત્તેજન મળતુ. રાજમહેલમાં આ કંપનીએ નાટકા ભજવતી. તે ઉપરાંત ગવૈયાઓ, ઉસ્તાદે, કલાકારા દરબારમાં આવ્યા ગયા કરતા. રસુલખાનના દરબારમાં ન કીઓને સ્થાન ન હતુ..
નવાબના કે યુવરાજના જન્મ દિવસે, છંદ કે અન્ય ખુશાલીના પ્રસ ંગે જેલના કેદીઓને, લંગરમાં ખાનારાઓને, રક્તપિત્તીમાં હોસ્પિટલના દર્દીઓને મિષ્ટાન્ન મળતું,
દીવાન ચાકમાં પહેરે પહેારનાં ચેાઘડીયાં વાગતાં. બારામાં લાલ રસાલા તથા પીળા રસાલાના સવારા સુંદર ગણવેશમાં સજ્જ થઈ ઘેડાએ ઉપર ફરતા રહેતા.
નવાબ રસુલખાનનું મૃત્યુ
નવાબ રસુલખાન કુંવર પદે હતા ત્યારથી જ સતા, સાધુએ, ફ્લા