SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ બાબી વંશ-ઉત્તરાધ ઃ ૨૭૭ નાક કાપતા તેને રાહિના પ્લાસ્ટીક સર્જરીથી કરી સાંધવાના કરેલા પ્રયાગે જગતના સર્જનાને ચકિત કર્યાં અને આજ પણ આ પધ્ધતિ તેની શેષ હેવાનું વિદેશી લેખા સ્વીકારે છે. તે ઈ. સ. ૧૯૦૭માં નિવૃત્ત થયા અને થાડા જ માસમાં ગુજરી ગયા. તેઓ અમદાવાદની મેડીકલ સ્કૂલમાં સર્જરી અને પ્રસુતિ શાસ્ત્ર (માઈને કાલાજીના) શિક્ષક હતા તથા વૈદકીય વિષયા ઉપર કેટલાંયે પુસ્તકા તેણે લખ્યાં છે. લેબોરેટરી જૂનાગઢમાં વસતા નાગર ગૃઽસ્થ શ્રી ઈંદ્રજી વૈષ્ણવ, સંગીતના નિષ્ણાત હતા તથા આયુવે દના પ્રખર વિદ્વાન હતા. તેના સૂચન અને શ્રમથી જૂનાગઢમાં બેર્ટનીકલ ગાર્ડન, આયુર્વેદિક ફાર્માંસી, રસાયણશાળા તથા પ્રયોગશાળાલેખેરેટરીની સ્થાપના કરવામાં આવી. તેના સુપુત્ર ડે. નરોત્તમદાસ કે જે ગનુભાઈના નામથી મશહૂર છે તેમણે તે સમયમાં ઈગ્લાંડ જઈ એમ.બી.ખી. એસ.ની ડરડામ યુનિવર્સિ ટી (ઈગ્લાંડ)ની ડીગ્રી મેળવી સ્વદેશમાં આવી લેરી પાશ્ચાત્ય પદ્ધતિએ વિકસાવી, હામિયાપથી આ સમયમાં હામિયેપથી પદ્ધતિના પ્રચાર થયા. સાહેબઝાદા એલખાનના અને જામ જસાજીના યુટર તેમજ વઢવાણુનાં રેવન્યુ કમિશ્નર પદે રહેલા શ્રી મથુરદાસ અમૃતલાલ વસાવડાએ, હોમિયોપથીનું ખાનગી દવાખાનું ઉધાડી દર્દીઓને વિના મૂલ્યે દવાઓ આપવાનું કાર્ય સ્વેચ્છાએ સ્વીકાર્યું...... તેણે નિધન અને રિદ્ર જનતાની વિના શુલ્ક કે વેતને સેવા કરી. તેના સુપુત્ર શ્રી મહાસુખરાય વસાવડા, ન્યાયખાતામાં જજ હતા અને પછીથી સદર અદા લતના જજ થયા હતા. તેણે અને તેના સુપુત્ર શ્રી કનકરાય, મામલતદાર હતા. તેણે પણ આ પ્રથા ચાલુ રાખી હતી. જૂનાગઢના નવાબ મહાબતખાન ત્રીજાને શ્રી કનકરાયની દવાથી ફ્રાયદો થતાં તેણે બહુ માટી રકમ ફી તરીકે માકલા વેલી પણ તે દવા મત કરવાની વડીલેાની આજ્ઞા છે અને નવાબ, જૂનાગઢના રાજકર્તા છે પણ અત્યારે તેના દ્વાખાનાના દ્દી છે એમ કહી તેણે સાદર આ નાદર રકમ નકારેલી. બહાદરખાનજી લાયબ્રેરી-મ્યુઝિયમ ઈ. સ. ૧૮૯૭માં શહેરના મધ્ય ભાગમાં, બહાદરખાનજી . લાયબ્રેરી અને રસુલખાનજી મ્યુઝિયમનાં મકાના બાંધવાના રાજ્યે નિષ્ણુય લીધેા અને તે જ વ ના ડીસેમ્બર માસની ૨ જી તારીખે, મુંબઈના ગવનર્લેસેન્ટહ
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy