________________
૨૭૪ : જૂનાગઢ અને ગિતાર
પોસ્ટ ઓફિસ સ્થાપવામાં આવી. આ વ્યવસ્થા ઈ. સ. ૧૯૪૮ સુધી ચાલી. કહેવાય છે કે ઈ. સ. ૧૯૦૪માં તત્કાલિન દીવાન સર અબ્બાસ અલી મેગે સૌરાષ્ટ્ર પાસ્ટની સ્ટેમ્પ્સ ઉપર માત્ર મોનાગ્રામ છપાતુ. તેને બદલે નવાબની મુખાકૃતિ મૂકવા પ્રસ્તાવ કરેલા, પણ મુસ્લિમ રાજ્યના રાજકર્તાની પ્રતિકૃતિ ન મૂકી શકાય તે કારણે તે પ્રસ્તાવ પડતા મૂકાયો. પરંતુ નવાખ મહાબતખાન ત્રીજાના સમયમાં જુદા જુદા દરાની સૌરાષ્ટ્ર પાસ્ટની સ્ટેમ્પ્સ ઉપર રાજકર્તાની મુખાકૃતિ છાપવામાં આવેલી.
વાટર વર્કસ
જૂના સમયથી જૂનાગઢ શહેરમાં લત્તો લો પીવાના પાણીના કૂવાએ કે વાવે। હતી. દીવાન રણછેાડજીએ આવા અનેક કૂવાએ સ્વ ખર્ચે કે રાજ્ય ખચે કરાવેલા. આ કૂવા એંસીથી સૌ ફીટ કે અધિક ઊંડ હતા અને તેથી લેાકાને પાણી મેળવવા માટે અપાર ત્રાસ ભગવવા પડતા. રા. ખ. બહેચરદાસ વિહારીદાસ દીવાનપદે આવ્યા ત્યારે તેણે એજન્સી એન્જિનિયર મિ. જે. ઈ. વ્હીટી*ગની સલાહ લઈ રૂપિયા સાત લાખને! ખર્ચ થાય તેવું એસ્ટીમેઈટ તૈયાર કર્યુ. તે અનુસાર ઈ. સ. ૧૮૯૭ના માર્ચ માસની ૨૨મી તારીખે, પોલિટિકલ એજન્ટ ક લ જે. એમ. હ`ટરના હાથે બહાઉદ્દીન વેાટર વકસના પાયેા નાખવામાં આવ્યા. આ જંગી રકમના વ્યય થયા છતાં પાણી પૂરતું થયું નહિ. આ યાજના ખાડીયાર ડેમ નામે જાણીતી થઈ. તેની નિષ્ફળતા સ્વીકારી રાજ્યે ઉપરકોટમાં ટાંકીઓ બાંધી તેમાં પવ તાનું પાણી લઈ આવવાનું કાર્યાં હાથ ધર્યું અને તે વોટર વર્કસ સાથે નવાબ રસુલખાનનું નામ જોડવામાં આવ્યું. તેનું ખાતમુત ઈ. સ. ૧૯૦૬ના ડીસેમ્બર માસની ૨૫મી તારીખે મુંબઈના ગવર્નર લેડ લેમી ગ્ટનના હાથે કરવામાં આવ્યું. બહાઉદ્દીન કોલેજ
વજીર બહાઉદ્દીનભાઈને ઈ. સ. ૧૮૯૭માં સાઠ વર્ષ પૂરાં થતાં તેના શુભેચ્છાએ રૂપિયા સાડ઼ હજારનું એક ક્ડ કરી તેનું સ્મારક રચવા વિચાયુ``` બહાઉદ્દીનભાઈએ તેમાં પેાતા તરફથી રૂપિયા વીરા હાર આપી રાજ્યને ધરતાં રાજ્યે તેમાં રૂપિયા એક લાખ, પચાસ હજર ઉમેરી રૂપિયા બે લાખ ત્રીસ હજારના ખર્ચે જૂનાગઢમાં બહાઉદ્દીન ાલેજનું મકાન બાંધવા નિણૅય લીધા.
આ ફ્ડ વજ્રર બહાઉદ્દીનભાઇને સી. આઇ. ઇ.ને ચંદ્રક મળ્યા ત્યારે થયુ હતુ. તેમ એક હૈખકે નોંધ્યુ છે.