SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ખાખી વશ-ઉત્તરાધ : ૨૬૫ નથી, નિરક્ષર છે અને ફકીર થઇ ગયા છે માટે તે રાજકર્તા થવા યોગ્ય નથશે. તેણે મુંબઈ સરકારમાં નિવેદન કરતાં તેના જવાબમાં જૂનાગઢના અધિકારીએએ, રાજ જ્યાતિષી કાશીનાથ કમળાકર જોશીએ સ્વહસ્તે કરેલી જન્મકુંડળ રજૂ કરી તેના રાજપુત્ર તરીકે સ્વીકાર થયા છે, એવા પુરાવા રજૂ કરી લખ્યું કે તેમને અંગ્રેજીનું જ્ઞાન નથી તેના અર્થ એ થા નિરક્ષર છે અને એક રાજપુત્ર, સાધુ સંતા કે ફકીરેશના સત્સ ંગમાં આનંદ ખેતા હોય તા તે ફકીર થઈ ગયા કહેવામ નિહ. 1 ઘટે કે તે મુંબઈ સરકારે આ પ્રશ્નના નિણ્ય કરતાં ઠરાવ્યું કે, ઈ. સ. ૧૮૬૬માં નવાબ મહાબતખાને, તેના વારસ તરીકે, બડાદરખાનને નીમવાના પ્રને જણાવેલું કે, રસુલખાન તથા એલ્ખાન અને અનૌરસ છે. તે પછી ઈ. સ. ૧૮૭૩ ૭૪ના પોલિનિકલ રિલેશન્સ સ્ટેટમેન્ટમાં એલખાનના સાહેબઝાદા અને રસુલખાનના ભાયાત તરીકે ઉલ્લેખ છે, પર`તુ ઇ. સ. ૧૮૭૫-૭૬ના સ્ટેટમેન્ટમાં બન્નેને સાહેબઝાદા તરીકે વર્ણવ્યા છે. રસુલખાન વયમાં મેાટા છે અને જૂનાગઢના લોકો તેને ઈચ્છે છે. તેમજ કેળવણી સિવાય ખીજું કોઈ તત્ત્વ તેની વિદ્ધમાં નથી, તેથી તેને ગાદી આપવામાં કાંઈ અયુક્ત નથી. અનૌરસપણાને પ્રશ્ન ચર્ચાયાજ નહિ અને બન્ને દાવેદારો એક જ કક્ષાના હોવાથી, રસુલખાન યમાં મેઢા હતા તે લાયક્રાત ઉપર તેમના નવાબ તરીકે સ્વીકાર કરવામાં આવ્યા. નવાબ રસુલખાન ઈ. સ. ૧૮૯૨ના જૂન માસની ૨૦મી તારીખે, પાંચ માસ સુધી અનિશ્રિત પરિસ્થિતિ રહ્યા પછી, નવાબ રસુલખાનને ગાદીશિન કરવામાં આવ્યા. સર ચાર્લ્સ . ઈ. એલીવ2 દરબાર ભરી તેને `સાર્વભૌમ સત્તાના ખરીતા આપ્યા. તે સમયે તેના હઝુર સેક્રેટરી તરીકે શ્રી. છે.ટાલાલ મથુરાદાસ બક્ષીની નિમણૂક કરવામાં આવી પ્રવાસ એજન્સીની સૂચનાથી નવામ રસુલખાન, કૅપ્ટન હાઇડ ક્રેઈટસ, નાયબ 1 શ્રી મંત્રીશ્વર રામજી સાહેબ, શ્રી. જ. પુ. જોશીપુરા. 2 પાલિટિકલ પ્રેકટીસ ઇન કાઠિયાવાડ એ. ડબલ્યુ. ટી. લેખ, ૪. ગિ.-૩૪
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy