________________
૨૫૪ : જૂનાગઢ અને ગિરનાર
ઉપરકોટ-મારદેવી
નિપ્રતિદિન જર્જરિત થતા જતા ઐતિહાસિક ઉપરક્રાટની દીવાલે તથા નવધણું કૂવા અને અડીચડીવાવનું સમારકામ દીાન હરિદાસ વિહારીદાસના પ્રયાસથી રાજ્યે કરાવ્યુ .
સ્પેશ્યલ આસિસ્ટ’ટ દીવાન અરદેશર જમશેદજી યામીને સુદર્શન તળાવના સ્થાનનું ઈ. સ. ૧૮૮૮માં સશોધન કરી તેના નિણૅય કર્યા તથા ખારદેવીના બૌદ્ધ સ્તૂપા શેાધી કાઢયા. આ કાર્ય તેણે મિ. જે. કેમ્પબેલ તથા મિ. ઓ. કારડી`ગ્ટનના સહકારથી કર્યુ.
ગળીનું કારખાનું
દીવાન હરિદાસ દેસાઈએ દાતપુરા પાસે ગળાનું કારખાનું ૬૦૦ એકર જમીનમાં રાજ્ય તરફથી નાખ્યું, પરંતુ પાછળથી ખધ કરવામાં આવ્યું.
તાપ
જૂનાગઢની પ્રજાને સમય જાણવાનું અનુકૂળ થાય તે માટે તા. ૩-૨-૧૮૮૯ ના દિવસથી પારે બાર વાગે તાપ ફોડવાના નિણુ ય લેવાતાં પ્રતિદિન બાર વાગે ઉપરકાટ ઉપરથી તાપ ફોડવામાં આવતી. આ તાપ ફાડવાના ક્રમ જૂનાગઢનું સૌરાષ્ટ્રમાં વિલિનીકરણ થયું ત્યાં સુધી અવિચ્છિન્ન રહ્યો.
ચારવાડની આબાદી
ચારવાડની પ્રસિદ્ધ પાનવાડીએ અને બગીચા યુધ્ધો દરમ્યાન નાશ પામેલા અને લેાકાની દુબČળ સ્થિતિના કારણે તેઓ તેને આબાદ કરવામાં અસમર્થ હતા. તેમાં પાનવાડીએ વાવતા વેલારીએ અને કાળી વચ્ચે પાનવાડી કાળાએ વાવે તે પ્રશ્નને વાંધા પડતાં કાળીઆના વેલારીઓએ બહિષ્કાર કર્યા તથા પોતે વાવેતર બંધ કર્યું, તેથી રાજ્યે વચમાં પડી કાળીએને સમજાવ્યા અને વેલારીઓને પાનવાડી વાવવા અને ત વાવે તે જમીન છેડાવી લેવામાં આવશે તેવી આજ્ઞા દી. ૬. નં. ૮૭૯ તા. ૩-૧૨-૧૯૮૮થી આપી. પરંતુ તેનું ધાર્યું પરિણામ આવ્યું નહિ અને આબાદી માટે રાજયે ઘડેલી યોજના પડતી મૂકવામાં આવી,
૧ ચારવાડની આબાદી માટે જુએ આ પ્રકરણમાં રસુલખાનજીને સમય,