________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૨૩
રાજસ્થાનિક કેટે
ભાયાતા અને ગિરાસિયાઓના રાજ્ય સામેની તકરારના નિવેડા માટે રાજસ્થાનિક કેર્ટ કે સભાની ઇ. સ ૧૮૬માં સ્થાપના કરવામાં આવી. તેમાં એક પ્રમુખ અને બે સદસ્યો હતા. આ કેટે અસ્તિત્વમાં આવતાં રજવાડી કેટ બંધ થઈ. રાજસ્થાનિક કેર્ટ ઈ. સ. ૧૮૯૯માં કાંઈ કામ ન રહેવાથી બંધ પડી પણ રાજ્ય રાજકરણ કોટ નામની કેટની સ્થાપના કરી.
'
ન્યાય માતા
બ્રિટિશ ધોરણે અદાલતની સ્થાપના કરવામાં આવી જૂનાગઢ તથા ઉનામાં ડિસ્ટ્રિકટ અને સેશન્સ અદાલતે અને જૂનાગઢમાં હઝુર અદાલત રાખવામાં આવી ત્યારથી “સર્વોપરી રાજયસભા' નામની એક ઉચ્ચ ન્યાય કેટે હતી તે બંધ કરવામાં આવી.
. . " ગેઝેટ
અત્યાર સુધી રાજ્યાશાઓની પ્રજાને કઈ માહિતી મળતી નહિ પરંતુ તેની જાણ જાહેર પ્રજાને થાય તે માટે ઈ. સ. ૧૮૮ ૬થી. દસ્તુરલ અમલ સરકાર જૂનાગઢ નામનું ગેઝેટ બહાર પાડવાનું શરૂ થયું. આ ગેઝેટ નીતિપ્રકાશ પ્રેસમાં છપાતું. પ્રેસ
- આ પછી જૂનાગઢ સ્ટેટ પ્રેસની સ્થાપના કરવામાં આવી. જેણે મહર્ષિ દયાનંદ સરસ્વતી પાસે સત્યાર્થ પ્રકાશ અને અન્ય ગ્રંથનું અનુલેખન લીધું હતું તે પ્રભાસપાટણના સોમપુરા બ્રાહ્મણ પંડિત મહાદેવ જાગેશ્વર તેના ઉપરીપદે નિમાયા અને કલાપીના દરબારમાં પાછળથી કવિ તરીકે સ્થાન પામનાર શ્રી રૂપશંકર ઉદયશંકર ઓઝાએ તેની કારકિર્દીને પ્રારંભ આ પ્રેસમાં કર્યો. હાઈસ્કૂલ
ઈ. સ. ૧૮૭૮–૧૮૭૯માં જૂનાગઢની બહાદરખાનજી હાઈસ્કૂલની સ્થાપના થઈ. તેમાં તે વર્ષે ૧૪૪ વિદ્યાથીઓ હતા. ઈ. સ. ૧૮૮૦માં આ સંખ્યા ઘટીને ૯૦ની થઈ ગઈ. તેમાંથી મેટ્રિકની પરીક્ષા આપવા માત્ર ૬ વિદ્યાથીઓ
1 આ રાજ્યસભાના એક સભ્ય શ્રી ભગવાનલાલ મદનજી જોશીપુરા હતા.