________________
ખાખી વશ-ઉત્તરાધ : ૨૧૫
ઈ. સ. ૧૮૯૦માં ગાધકડાના ખુમાણા તથા નાના ગાહિલે ફરીથી બહાર પડયા. બગસરાના મેણુંદ મેર, ચેારવાડના મારી વરસો, ઘેાડાદરના કાળી બહારવટે ચડયા. તે ઉપરાંત અંગત કારણાસર ઘુડવદર ઉપર રાયપુરના આહીરે અને કુતિયાણાના પુબિયા રામિસંગ બહારવટે ચડયા.
ઈ. સ. ૧૮૬૧માં વડાલના ધાંચી સુલેમાન, બલેચ કેસરખાન, છત્રડિયાના કલા ધાંખડાના દીકરા, ભીયાળના ચારણા બહાર નીકળી વાઘેરાને મળો ગયા.
'
ઈ. સ. ૧૮૬૩માં લાખાપાદરના કાઠીએ પાળ લઈને વીસણવેલ ભાંગી ગયા. રાઘડાના જગતિયા જસા લલા, હાલના સંધી ડેાસલ, પાટણના જહાંગીરા ખાખર બહારવટે ચડયા. તે કાંતા મરાઈ ગયા અને કાંતા પકડાઈ
ગયા.
ઈ. સ. ૧૮૬૪માં વેકરિયાના ખાંટ સામત, વાઘેર સાથે ભળી ગયે. ક્રેટિયાના હાથી તથા સામત, ખાગેમરીના રજપૂત, હડમતિયાના સધી, માલના રબારી હામ, ઈરિયાના ગામેતી પીડા, આંખેચાના ભલગરિયા ખીમા, વેલારિયાના સબંધી તરબ (કે તાલબ ?) અને ગાલાધરના કાળી દાર્નિયા એક રાળી બાંધી બહારવટે ચડયા.
આમ ઈ. સ. ૧૮૫૧ થી ૧૮૬૪ સુધીમાં રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા નિબળ થઈ ગયાં હતાં અને બહારવટિયાઓનું પ્રમાણ પુષ્કળ વધી ગયું હતું. વાઘેરે અને ગૈયા ત્રાસ વરતાવી રહ્યા હતા છતાં જૂનાગઢની પોલીસ કાંઈ કરી શકતી નથી એમ માની એજન્સીએ માકલેલા અંગ્રેજ અમલદારાએ, જમાદારાની જાગીરા ઉપર જપ્તી કરી, બહારવટિયાએને આશ્રય આપે છે તે કારણે, બાંટવા દરબાર શેરખાનજીને પકડી રાજ્કોટ લઈ જવામાં આવ્યા અને અખા ઉમર મુબારક બાજુદનું ગામ મેધપુર જપ્ત કર્યું. પરિણામે ઈ. સ. ૧૮૭૪ પછી તે કારણે અથવા આવા મધ્યકાલીન ઉપાયો સફળ થતા નથી તે કારણે અહારવટાં ઓછાં થઈ ગયાં, પરંતુ આ નામાવલિ ઉપરથી એ સ્પષ્ટપણે પ્રતીત થાય છે કે, સાની, દરજી, ધાંચી, ખાવા, વાણિયા અને હિરજનામાં પણુ હથિયાર બાંધી બહારવટે ચડવાનું ખમીર આ સમય સુધી હતું.
કાવત્રુ....
ખાખી અબ્દલાખાન, લાલમીયાં, સધી મે, પચીસ માણુસાએ ઈ. સ. ૧૮૬૬માં એક કાવત્રુ ફેલાવી, રાજ્યના વિદ્ધ અમલદારો ઉપર ગુનાહિત
જુલાયા અલી અને ભીન્ન કરી, પ્રજામાં અશાંતિ હુમલેા કરી રાજમહેલ