________________
બાબી વંશ-ઉત્તરાર્ધ ઃ ૨૧૩ સામે નાયબ સુતખાન હાસમખાન તથા જમાદાર સુલેમાન ઉમરે ધિંગાણું કરીને અને બીજી ટોળી જમાદાર સુલેમાને એકલાએ ધિંગાણું કરી પારપત કરી. દેવાત ખુમાણ
તે જ વર્ષમાં દેવાત ખુમાણ નામને કાઠી બહારવટે ચડ્યું તેને પોલીસ સિપાઈ નૂરમામદ મામદ ગામેતીએ મારી નાખે. બાપુ સિપાઇ - ઈ. સ૧૮૮૧માં ચડિયાત સિપાઈ બાપુ પરભાઈ બહારવટે ચડ્યો. જમાદાર સુલેમાન ઉમરે તેને પારપત કર્યો. મૈયા
બેડિયારની જગ્યામાં નાગબાઈ નામની ચારણઆઈના પ્રોત્સાહનથી “માળા ઉપાડી' ઈ. સ. ૧૮૭૧ માં શેરગઢ તથા સ્થાનિયાણાના મૈયાઓ, તેમના આગેવાને, શેરગઢના મૈયા અમરા તથા ઘાનિયાણાના અરસીની દેરવણી નીચે મોટો બળ કરવા અને જૂનાગઢ ઉપર ચડી આવવા માગે છે તેવી બાતમી મળતાં લેફટનન્ટ (પાછળથી કર્નલ) જહોન હકોએ શેરગઢ જઈ મૈયાઓનાં હથિયાર લઈ લીધાં. આ કાર્યમાં તેને જમાદાર સાલેહ હિન્દી, જમાદાર મહમદ પીરભાઈ, ઓસ્માન ઉમર, દીન મહમદ અબા સાલમ, પરૂ હાલા, ઈબ્રાહીમખાન તથા મૈયાઓના વકીલ ઘેલાભાઈ વસાવડાએ મદદ કર્યાની નોંધ લેફ હેફીએ પિોલિટિકલ એજન્ટ ઉપર લખેલા તા. ૯-૧૨-૧૮૭રના પત્રમાં લીધી છે.* બીજા બહારવટિયાઓ
ઈ. સ. ૧૮પમાં કેયલાણાને રબારીક બરવાળાને સંધી હેથી, જવાણાને સંધી છે, હામદપરાને સૂર, પાટણને રહીમ પટણ, પીપળિયાના
1 આ આઈ મોણિયાના ચારણકુટુંબનાં હતાં. દેવી-વિભૂતિ તરીકે તે પૂજાતાં. કનડાને
કેર. શં. હ. દેસાઈ 2 સાલેહ હિન્દીના ટેસ્મિોનિયલ્સ. " 3 સ્વ. શ્રી કનકરાય મહાસુખરાય વસાવડાના પિતામહના પિતા. 4 નં. ૨ પ્રમાણે. 5 જયાં નામો આપ્યાં નથી ત્યાં નામો મળ્યાં નથી એમ સમજવું. વિસ્તારભયે વિગતે
આપી નથી. લેખક