________________
૨૧૨ : જૂનાગઢ અને ગિરનાર
કરાવવા ચારણુ દેસુર ગીગાએ વિષ્ટિ ચલાવી પણ તે નિષ્ફળ ગઈ તેથી ગીગાએ ભયંકર બહારવટુ` ખેડયું. રાજ્યે મૈયાઆની સામૂહિક ધરપકડા કરી પણ તેનું કાંઈ પરિણામ આવ્યુ` નહિ. અંતે ઈ. સ. ૧૮૫૯માં તે માંગરાળમાં તેના મિત્ર મારલીશાહ ફકીરના લગ્નમાં ભાગ લેવા ગયેલા ત્યાં પોલીસે તને ઘેરી લીધે અને ત્યાં થયેલા ધિંગાણામાં ગીગા કામ આવ્યા.
જસલા તૈયા
ગીગાના સાથી જસલેા થૈયા ગીગાના બહારવટાને તેના મૃત્યુ પછી ચાલુ રાખી ગામા ભાંગતા રહ્યો અને ઈ. સ. ૧૮૬૧માં॰ કોટડાપીડામાં તે આશ્રય લઈ રહ્યો હતા ત્યાં પકડાઈ ગયા અને તેને તાપને માઢે બાંધી ઉડાડી મૂકવામાં આવ્યા.
હદુ મકરાણી
ઈ. સ. ૧૮૭૮માં શેરગઢ થાણાના સિપાઈ હટુ મકરાણી ઉપર ચારીના આરેાપસર તપાસ ચાલતી હતી ત્યાં તે નાસી છૂટયા અને રેવદરા તથા ખાડિયારના ભૈયા, ચાવડના કાઠી, વીરા શેખવા, ખેરડીના ચારણા, ખીલખાના કાઠીઓ, આંબેચાના ભલગરિયા, ખે સીદીએ અને જેલમાંથી ભાગી છૂટેલા કેંદીની મેાટી ટાળી બાંધી રાજ્ય સામે બહારવટે ચડયો. આ ટાળીએ કેટલાંયેક ગામ ભાંગ્યાં. આ બહારવટિયાએ તેની ટાળીને ત્રણ વિભાગે માં વહેચી નાખી. હતી. એક વાર તે મેાણપરી ગામ ભાંગી ભાગતા હતા ત્યાં વઢવાંગળા નેસ પાસે રાજ્યની ગિસ્તના ભેટા થઈ જતાં બહારવટિયાની એક ટોળીના ૧૧ માણુસા મરાયા તેમાં જાનાં નામની કાફિયાણી ભાઈ પણહતી. હકુ સાલેમહમદ તથા શફીમહમદ આ ટાળાના આગેવાના હતા. તેમને પણુ ધિંગાણામાં ગિસ્ત ફેરવતા પેાલીસ આસિસ્ટટ સુપ્રિન્ટેન્ડેન્ટ દીન મહમદ જ ગીએ મારી નાખ્યા અને તેની ખીજી ટોળીને જમાદાર આવદ ખૈરાને પારપત કરી. ત્રીજી ટાળીના માણુસે પણ મરાઈ
ગયા કે પકડાઈ ગયા.
હમીર તૈયા
ઈ. સ. ૧૮૮૦માં શૈયા હમીર અરસી, ભીમા અરસી અને કાડી વીરા શેખવાની ટાળીએ બહારવટુ શરૂ કર્યુ`. તેના બે ટાળીએ થઈ ગઈ. પ્રથમ ટાળી
1 ગીગાના વૃત્તાંત માટે જુએ સેરડી બહારવિટયા, ભા. ૩-શ્રી ઝવેરચંદ મેધાણી તથા ‘પિતૃતપણુ’, શ’. હ. દેશાઈ, કનડાનેા કેર, રાહુ, દેશાઈ
2 ખાખી રુલસ ઓફ સારઠમાં આ વર્ષે ૧૮૬૪નું આપ્યુ છે.