________________
૧૮૪ : જૂનાગઢ અને ગિરનાર
યુધ્ધા લડતા સૈનિકા નવરા પડયા હતા અને લૂટ કરવાની, ધાઢ પાડવાની, અત્યાચાડ વાની અને માનવસંહાર કરવાની તેમને ટેવ પડી ગયેલી તેથી આ સૈનિકોએ ગામડાઓ લૂટવાની પ્રવૃત્તિ આદરી.
નવાબના ગુરુ અહુમદખાનની સૂચનાથી હમીર સધી નામના લૂટારાએ જૂનાગઢના સનિાની સહાય અને સહકારથી ક્રાયલીના ત્રિનેત્રેશ્વરના મડ લૂટી, લીધા. ક્રાયલીના મહંત કલ્યાણગિરિની ફરિયાદ જૂનાગઢમાં કેાઈ સાંભળે તેમ હતું નહિ તેથી તે કેપ્ટન બાન વેલ પાસે ફરિયાદ કરવા જતા હતા ત્યાં જુનાગઢના સવારેએ પાછળ પડી તેને ધારાજી પાસેથી પકડી વડાલ પાસે જમનાવડમાં કેદ રાખ્યા. કેપ્ટન બાન વેલને ગમે તેમ આ સમાચાર પહેાંચતાં તેણે દીવાન રણછોડજીને એક પત્ર લખી કલ્યાણગિરિને મુક્ત કરાવવા લખ્યું અને તે મહંતને મુક્ત કરાવી જૂનાગઢ લઈ આવ્યા.
કેપ્ટન ખાન વેલે કલ્યાણગિરિની રિયાદ ઉપરથી કેપ્ટન વિલ્સનને એક મજબૂત ટુકડી સાથે જૂનાગઢ માકલ્યા. તેણે જૂનાગઢમાં ત્રણ માસ પયંત મુકામ રાખી તપાસ કરી. નવાબ પાસે કાઈ ખુલાસો હતા નહિ તેથી તેણે લૂંટેલી મિલકત પાછી સાંપી તથા છ લાખ પચીસ હજાર `કારીના દંડ ભરી કૅપ્ટન વિલ્સનને પાછે। કાઢયા. ગવદજી આલા
કૅપ્ટન બાન વેલ તથા પ્લેઈનની ભલામણથી અને એજન્સીની માંહેધરીથી ઈ. સ. ૧૮૨૭માં નવાબે ગાવિંદજી ઝાલાને જૂનાગઢના પરગણાના દશ વષૅ ની મુક્ત માટે ઈજારા આપ્યા. થોડા જ સમયમાં,હપુનમિયાં દરવેશની ભ ભેરણીથી નવાખે લતીમિયાં છુખારી તથા કાડીનારના સૈયદ વલમિયાં ખુખારીને, મુંબઈના ગવર્નર પાસે માકલી, ગાવિ ંદજીના ઈજારા રદ કરવા તથા તેને દીવાનપદેથી દૂર કરવા હુકમ મેળવવા કશિશ કરી પણ તેમાં સફળતા મળી નહિ તેથી હસનમિયાંએ ગાવિંદજી સાથે સમાધાન કરી લીધું. સદાશિવરાવ
ઈ. સ. ૧૮૩૪માં ગાવિંછના કારભાર માનૂ કરી નવાબે અમદાવાદવાળા પીરઝાદા નન્નામિયાંને અમદાવાદ મેકલી વિઠ્ઠલરાવ દેવાજીના ભાઈ સદાશિવરાવને દીવાનગીરી સભાળવા ખેલાવ્યો. નવાબે તેનુ સામા જઈને સ્વાગત કર્યુ તથા દીવાનગીરી આપી.
.
ખડિયાનું અ’ડ
ખડિયાના લેાય જમીનદારૢ નવાબની હકૂમતની અવગણુના કરી ભંડ