________________
૧૬૪ ઃ જૂનાગઢ અને ગિરનાર
મળતાં તે કુતિયાણા ઉપર ચડયા. નવાબે પણ તેને કુતિયાણા લેવા સંદેશ મોકલ્યો. રણછોડજી, જમાદાર મહમદ નાસર બુરખ, શકરખાન, સરદારખાન, ગુલબાઝખાન, મામદ રાફીઆ, મુરાદ ઘેર, મુરાદ મકરાણી અને અન્ય હાએને પિતાની સેવામાં રાખી લઈ કોટડા છાવણી નાખી.
બે તી બે ભાઈઓ બળવાન ર લઈને આવી રહ્યા છે તે સમાચાર મળતાં મુખ્તારખાન બાબીના પગ ધ્રુજવા માંડયા. તેણે તરત જ રણછોડજી સમક્ષ ઉપસ્થિત થઈ માફી માગી નવાબને વફાદારી જાહેર કરી, તેની પુત્રવધૂ નવાબને સોંપી દીધી. કુતિયાણને ઘેર - ઈ. સ. ૧૮૦૧માં સિપાહ સાલાર નાગર પ્રભુદાસ તથા આરબ અને પડાણ જમાદારોએ કુતિયાણાને કિલ્લાને ઘેર્યો અને પ્રબળ પુરુષાર્થ અને પરાક્રમ કરી કિલ્લે કજે કર્યો. કુતિયાણાના કિલ્લામાં કાળી કોઠી નામે ઓળખાતે ભીતર દુર્ગ છે. આ દુર્ગ કાલિદાસ શેઠને બંધાયેલો હોવાનું કહેવાય છે તેમાં કલ્યાણ શેઠે આશ્રય લીધો હતો. તેના ઉપર હલે ચાલતા હતા ત્યાં રઘુનાથજી વંથળીથી આવી પહોંચ્યા. કલ્યાણ શેઠ ચારે કેરથી ઘેરાયો તે પણ તેણે ત્રણ દિવસ ઝાક ઝીલી. રણછોડજીએ અંતે તેની તેને ગતિશીલ કરી કાળી કેડીના બુરજે ઉડાડી દીધા. કલ્યાણ શેઠ પાસે શરણ થયા સિવાય અન્ય કોઈ માર્ગ હતો નહિ દરમ્યાનમાં, તેના જમાદાર યાહ્યા, નાસીર યમની, ગંગાસિંહ, ખાનદાન, ગીગે, હામેદ સંધી બહાર આવી શરણ થયા અને તે પછી કલ્યાણ શેઠેથવેત ધ્વજ ફરકાવી સુલેહ યાચી. રણછોડજીએ તેને તથા તેના કુટુંબને અટકાયતમાં લઈ નવાબ પાસે પ્રભાસપાટણ લઈ ગયા ત્યાં કલ્યાણ શેઠને નવાબે રણછોડજીને સોંપી દીધું અને તેની કેદમાં જ ગુજરી ગયો. તેના પુત્ર લકિમીચંદ પાસે ચોરવાડ તથા ઉનાના કિલાએ હતા તે પણ પડાવી લેવામાં આવ્યા. કલ્યાણ શેઠ •
તારીખે સેરઠ નેધે છે કે “કલ્યાણ શેઠ પ્રથમ દીવાનસાહેબને મોદી હતા. તણે દગાથા અને ગેરકાયદેસર રીતે દીવાનજીના વિશ્વાસુ અમલદારે, પ્રભાશંકર અને દયાળજીનાં ખૂન કરાવી પોતે દીવાન થયે.' કયાણ શેઠ
1 દિનકરરાય સારાભાઈ, વગેરે વસાવડા ભાઈઓના વંજ.