SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ખાખી વંશ-પૂર્વાધ : ૧૫૭ દેશાઈ ઉમિયાશંકર તથા પિત્રાઈ દેશાઈ વાધ” નારજી તેને સમજાવવા ગયા. તેઓની વાતચીત દરમ્યાન મહમૂદમિયાં ઉશ્કેરાઈ ગયા અને ઉમિયાશંકર ઉપર ખુલ્લી તલવાર લઈ હુમલા કર્યા. દેશાઇ જીભાઈએ તેના પુત્ર ઉપર ધસતાં મહમુદમિયાંના સામના કર્યાં, તેમાં મહમૂદમિયાંએ તેના ઉપર વાર કરી લેતાં તે કામ આવી ગયા. ઉમિયાશ`કરે મહમૂદમિયાંને ત્યાં જ મારી નાખ્યા. દીવાન રણછે।ડજી તારીખે સેારમાં આ પ્રસંગના ઉલ્લેખ કરતાં માત્ર એક જ પતિમાં કહે છે કે દૈવયોગે પાટણના કબ્જો મારા હાથમાં પડયા.' તારીખ લખાઈ ત્યારે દેશાઈએ અને રણછેાડજીના સંબંધેામાં વિક્ષેપ પડેલા તેથી તેમણે દેશાઈએ સંબધી ઘણી અગત્યની માહિતી આપી નથી પરંતુ આ પ્રસંગે દેશાઈ ઉમિયાશંકર ઉપર આવેલા તેના પિતાના મૃત્યુના ખરખરાના અસલ પત્ર આ માહિતી પૂરી પાડે છે.1 દીવાન કુટુંબની વિદાય રઘુનાથજી તથા મારારજીને નવાબે મુકત કરતાં તે જામનગર ચાલ્યા ગયા. રણુèાઢજી પણ પાટણથી જામનગર ગયા. ત્યાં તમને મેરૂ ખવાસે નાકરીમાં રાખી લીધા. મેારારજી ભાવનગર ગયા જ્યાં તેમને જાગીર મળી અને ગાવિંદજીના પુત્ર મંગલજીની સમગ્ર સ`પત્તિ નવાબે લૂટી લેતાં તે પણ પાર અંદર ચાલ્યા ગયા દીવાન ભાઈઓની વિદાય પછી નવાબે કલ્યાણુ શેડને દીવાનગીરી આપી. કલ્યાણુ રો ભાવનગર ઠાકુર વખતિસંહે જૂનાગઢમાંથી દીવાન ભાઈએ ચાલ્યા ગયા છે અને નવાબ કાંઇ કરી શકે એમ નથી એ વિચારે જૂનાગઢની હર્દૂમતમાંથી કુડલા અને રાજુલા પડાવી લીધાં. નવાબ હામેદખાને તેથી ભાવનગર 1 આ પ્રસંગની વિગતા માટે જુઓ ‘પિતૃતર્પણ’, શ’. હ. દેશાઇ. 2 અમર દુર્લભ રણછેડજી પરભા હણ્યા અનણ નાગર થે સા નગર ગયે અખ કામા કરત કલાણ કામા કરત કલાણ દેશ સારડકા દાખ્યાં ચિતલકીની ચૂર ોર કાઠીકા જાગ્યા જાય જૂનાગઢ રાજ દેખ મહામૃત સુત ગુમરા જમીનદાર સત્ર તેર ભયે જબ માર્યાં અમરા (અનામી)
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy