________________
૧૫૦ : જૂનાગઢ અને ગિરનાર
પ્રેમજી દામાણી
સીધીઓ પાસેથી વથળાના કિલ્લે લઈ લેવાનું ધાર્યાં જેટલું સહેલુ ન હતું તેમ નવાબને જણાતાં તેમજ ખાન ભીમ ફકીરાણીમાં કારભાર કરવાની આવડત ન હતી તેથી તેણે ગલુ સેામનાથ, જોશીપુરા, લાલાભાઈ, સેવાલાલ, શિવદાસ પડવા વગેરેની સલાહ ઉપરથી ગલુને પારબંદર માકલી ત્યાંના દીવાન પ્રેમજી દામાણીને જૂનાગઢ આવી દીવાનગીરી સંભાળવા આમ ત્રણ આપ્યુ. પ્રેમજીએ નવાબ દગેા ન કરે તે માટે ગેાંડલના ઠાકાર ભા કુ ભાજીની જામીનગીરી માગી. ભા કુંભાજી સહમત થતાં તે વથળી આવ્યા અને પ્રેમજી પણ ત્યાં આવ્યા અને નવાબની ખાત્રી પણ આવી ખાજો તે દરમ્યાન ગુજરી ગયા. પ્રેમજી દીવાનપદે આવે ખારીએ નારાજ હતા. વાર્તા કહેવાય છે કે એક વખત કચેરીમાં ભા કુંભાજી વગેરે બેઠા હતા ત્યાં શિવાસ પંડયા આવીને નવાબની પડખે બેસી ગયા. પ્રેમજીને આ વિવેક રૂચ્યા નહિ અને નવાબની હાજરીમાં શિવદાસને કટાર અને અતિ વચન કહ્યાં પ્રેમજીની આ ણક અમદ્ય નવાબને લાગી અને તેણે કુ ભાજીની સલાહ માગી. તેણે કહ્યું કે પ્રેમજી પોરબંદરના માણસ છે. તેને દીવાનગીરી સોંપશે। તે જૂનાગઢનું કુતિયાણા પરગણું ગુમાવી દેશેા. મારી સલાહ તો એ છે કે દીવાનગીરી દુલભજને આપો. નવાબને આ સલાહ રૂચી અને તેણે તરત જ પ્રેમજીને માકલી.
જૂનાગઢ છેાડી જવા આજ્ઞા
ગઈ પરંતુ મીમ તેમાં કેટલાક દર
પ્રેમજી દામાણી જૂનાગઢમાં એક માસ રહ્યો પરંતુ જૂનાગઢના નવાબ અને દરબારીઓ સાથે તેને બધુ ખેડુ નહિ પરંતુ જો રહ્યો હાત તા તે અવશ્ય દીવાન અમરજીની જેમ નવાબના સૈન્યોને સફળ દેરવણી આપી
શકત.
ગલુ સેમનાથ
આ સમયે નવાબ હામેદખાનના સલાહકારામાં ગલુ ઉર્ફે ગુલાબશ કર સામનાથ જોશીપુરા મુખ્ય હતા. તેએ ગાયકવાડના સરદાર નાના શામરાવના જૂનાગઢ આવ્યા પૂર્વ પેશકાર હતા અને ત્યાંની નોકરીમાં બુદ્ધિ અને પ્રતિ
1 જાડેજાઓના ઇતિહાસ-શ્રીછવરામ કાલિદાસ શાસ્ત્રી
2 શ્રી કહાનદાસ તાપીદાસ તેના આત્મચિરત્રમાં લખે છે કે ઠકકર પ્રેમજીને કારખાર કરવા તેડાવ્યેા. તે માસ ૧ એક રહયા ને જાતાંવેંત ચારવાડ તથા વેરાવળ લી.”