SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ : જૂનાગઢ અને ગિરનાર પડદાવાળી મેનામાં નાસી છૂટયા. તેણે રંગ મહેલમાં પડેાંચી આરા ઉપર આડેધડ તાસીરા શરૂ કરાવ્યા, તેમાં કઈક આરખા માર્યા ગયા અને જે બચ્યા તે ઉપરકોટમાં ભરાઈ ગયા. નવાબે ઉપરકેટ ઉપર ઘેરે ઘાલ્યેા અને આરખા અર્ધાં પગાર સ્વીકારી શરણ થયા. તૈગીકો-મજહલા પેાતાના સ્વામી કે સરદારને મૂંઝવીને પેાતાની શર્તો કબૂલ કરાવવાની આરબાની આ પદ્ધતિને તાગીફા કહેતા'. તેના અ ધેરા ધાલવા જેવો થાય છે તથા પરાણે શર્તા કબૂલ કરાવવી તેને મહલેા કહેતા તેને અ ઊભી કરી મૂખતાભરેલી કે વાંધાજનક વર્તણૂક બતાવી પોતાનું ધાર્યુ કરાવવું એવા થાય છે. આ પદ્ધતિ માત્ર આરબ સૈનિકે એ જ કરી હતી. મુશ્કેલી અખત્યાર દીવાન કુટુંબની વિદાય ઈ. સ. ૧૭૮૦થી વેર.વળ દીવાન રઘુનાથજીનું હતું પણ નવાબ હામેદખાને રઘુનાથજીના વિશ્વાસુ જમાદારા રાખયા રખીયા, નેમાર તથા તાજમહુમદને ફાડીને રઘુનાથજીને વેરાવળ છેાડી જવા ફરજ પાડી તથી રઘુનાથજી ગારખમઢી ગયા અને ત્યાંથી જેતપુર ચાલ્યા ગયા. દીવાન રઘુનાથજીના ગયા પછી નવાબે તાપીદાસ વૈશ્નવ અને મનેારદાસ છકારને દીવાનપદે નીમ્યા અને એક સપ્તાહમાં જ તેમને બંનેને બરતરફ કર્યાં. સૂત્રાપાડા દીવાનજીનું હતું અને તેના થાણદાર તેના મામા શામળજી ડાસાભાઈ માંકડ હતા. તેને ઇભરામ ખાંએ પટણી આતાજી તથા ખાંજીની મદદથી કાઢી મૂકી સૂત્રાપાડા લઈ લીધું. આ સમાચાર ઉના પહેાંચતાં ત્યાંના ફાજદાર પ્રભાશકર વસાવડાએ સૂત્રાપાડા પહેાંચી જઈ તાપ માંડી. ઈભરામ તની સામે ટકી શકે એમ હતુ... નહિ તેથી તે શરણ થયા અને પ્રભાશ કરે સૂત્રાપાડાના કબ્જો લઈ રણછેાડજીને સોંપી દીધા. આ સમાચાર નવાબને મળતાં તેણે પ્રભાશંકરને તથા અમરજીના ભાઈ ૧ તાગીફાના સાચા રાષ્ટ્ર તાપીકા અને મજહલાનેા સાચા શબ્દ મજહલા હેાવાનું જણાય છે. ૨ જૂનાગઢના બક્ષીએના પૂર્વજ વિગતા માટે જુએ કહાનદાસ બક્ષીનું આત્મચરિત્ર, સ'પાદન શ'. હ. દેશાઈ.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy