________________
ખાખી વંશ-પૂર્વાધ : ૧૪૩
લેખક છાવણીમાં પહેાંચ્યા ત્યારે ગાયકવાડ પોતે, રાજા નારાયણરાવ પેઢરે, જીવાજી શામર વ, રૂપાજી શિન્દે, સરદાર નિભાવકર તથા વડાદરાના અન્ય સરદારા, દેશમુખા, જમાદાર હામીદ, એમના અમીરા, ઉબેદી કાસમ, હર્ર વગેરે એક પછી એક ખરખરા કરવા આવ્યા. દરેક સરદારે તેને મે સાલ અને જરી ભરે। દુપટ્ટો અને પાઘડી આપ્યાં જે બધાં મળી લગભગ સા જેટલાં થયાં. રાવસાહેબે ખુદ તેના ખાસ તંબુથી સેા કદમ આગળ આવી તને (રણછેડઇને) પાલખી આપી તથા પોતાના પવિત્ર મસ્તી પાઘડી ઉતારીને તેની માથે મૂકી અને આજ્ઞા કરી કે પેઢરેની કક્ષામાં તેને ૧૫૦૦ સવારેાની પાયગાના દીવાન અને અધ્યક્ષ નીમવામાં આવે છે. આ પાયગાના ખ રૂપિયા ૬,૪૦,૦૦૦ થાય, જે ખર્ચને પહેાંચી વળવા તેને (રણછોડજીને મહુધા, અમરેલી, દામનગર અને કોડીનાર પરગણાની ઊપજ આપવી; પણ હું આ દેશમાં મોટા થયેલા અને મારા સગાએ અહીં હતા તેથી હું આ નવાજેશ સ્વીકારી શકયા નહિ.’1
દીવાન અમરજી
અમરજીના જન્મ ઈ. સ. ૧૭૪૧માં થયા હતા અને તેનું ખૂન ઈ. સ. ૧૭૮૪માં થયું. તે ૨૪ વર્ષના ગાળામાં સૌરાષ્ટ્રના ઈતિહાસનું તે કેન્દ્ર છે. માત્ર તેતાલીશ વર્ષોંનું આયુષ્ય ભોગવી તેણે અમર નામના અને કીર્તિ પ્રાપ્ત કર્યા' છે. તેણે તેનાં બુદ્ધિબલ, યુદ્ધકૌરાલ્ય, મુત્સદ્દીગીરી, દિલ અને દિમાગના ઉચ્ચતમ ગુણા, અપૂર્વ નેતાગીરી અને અજોડ રાજનીતિના જગતને પરિચય આપ્યા છે. તની ધર્મભાવના, નીતિમત્તા, ‘નિભપણું અને સ્વામીભકિત તેને તેના સનયના રાજપુરુષો અને યુદ્ધવીરે થી ઘણા ઊંચે પટ્ટે મૂકે છે. તેને એક તરંગી, મનસ્વી, ક્રુર અને અવિચારી સ્વામીની સેવા કરવાની હતી. પોતે ચુસ્ત હિન્દુ હાવા છતાં તેણે તેની સર્વધર્મ સમાનની ભાવનાથી મુસ્લિમ સૈનિકાનાં હૃદયા જીતી લીધાં હતાં. વિધી અને વિદેશી આરખેા. નવાબના સહધમી હેાવા છતાં, અમરજીની નેતાગીરી સ્વીકારતા તે તેની શકિતના પિરચય આપવા પૂરતું છે.
દીવાન અમરજી એક ગરીબ કુટુંબમાં જન્મેલા, તે યજમાનવૃત્તિ
1 ગાયકવાડ દામોદરકુંડ, સ્નાન કરવા આવેલા ત્યારે રણછેડજીએ બ્રાહ્મણના વેશે તેને તેને સ’કલ્પ કરાવી દાનમાં જૂનાગઢને ઘેશ ઉઠાવી લેવા માંગણી કરી તેવી એક વાહિયાત વાર્તા પ્રચલિત થઇ ગઈ છે. તે પ્રગટ રીતે કલ્પિત અને બનાવટી છે.