________________
૧૪૨ : જૂનાગઢ અને ગિરનાર
ગાયકવાડેની ચડાઇ
દીવાનછના બનેવી, પ્રભાસપાટણના દેશાઈ જભાઈ છબીલદાસે જૂનાગઢ આવી. જે કુટુ`ખીએ કેદમાં પડેલાં નહિ તમને મેરખી મેાકલી પોત સિંહૈાર ગયા અને ત્યાં છાવણી નાખી પડેલા મારારીરાવ ગાયકવાડ તથા રૂપાજી શિંદેને અમરજીના ખૂનના બદલે લેવા તથા તેમના કુટુંખીને મુકત કરાવવા વિનંતી કરી.
મેરારીરાવ અને રૂપાજીએ તરત જ સિંહારથી રવાના થઇ જૂનાગઢ તરફ કૂચ કરી અને ધંધુસર પાસે છાવણી નાખી, નવાબને અમરજીના કુટુંબીઓને શીઘ્ર મુકત કરવા અને તેણે કરેલા અધમ કૃત્યને ખુલાસા કરવા આજ્ઞા આપી.
નવાબને આરખાએ સહકાર ન આપ્યા. તેણે તેના રાજમહેલ ફરતી ચાકી મૂકી દીધી અને મરાઠી સેનાએ જૂનાગઢ ઉપર તાપા ગાડવી, નવાબની પરિસ્થિતિ વિષમ થઈ ગઈ. તેણે એક માસ ૫૫``ત વાટાધાટા ચલાવી અને જયારે તેને જણાયું. ૐ નમ્યા સિવાય છૂટકો નથી ત્યારે તેણે અમરજીના કુટુંબીઓને મુકત કર્યા અને અમરજીના જયેષ્ઠ પુત્ર રઘુનાથજીને ખેલાવી દીત્રાનગીરી આપી દીવાનજીનું સાઠે લાખ કારીનું લહેણું હતું તેના પેટે ઉના, દેલવાડા, માંગરેળ, શીલ અને દીવાસાનાં પરગણાં રઘુનાથજીને માંડી આપ્યાં તથા અમરજીના માથા બદલ વેરાવળ અને કુતિયાણાના કિલ્લા, અમરજીએ જીતેલા ત્યારે આપવામાં આવેલાં ગામા હળિયાદ, ભેસાણ, આંત્રાલી અને અખેાદડ નવાબે ખાલસા કરેલાં તે પાછાં આપ્યાં. ઉપરાંત, અમરજીના કુટુંબીઓને માંગરેળ અને સૂત્રાપાડા પરગણાના કેટલાંક ગામે પણ આપ્યાં.
નવાબે વિશેષમાં, સૈયદ ગુલામ માલુદીન, સૈયદ અહમદ કાદરી, જમાદાર હયાતખાન મલેચ અને રિસિંહ પુરખીયાને બહાંધર આપતાં રઘુનાથજીએ દીવાનગીરી સ્વીકારી.
રઘુનાથજીએ આ સમાચાર ગાયકવાડની છવણીમાં મેાકલ્યા પણ તેને એટલાથી સમાધાન થયું નહિ તેથી અમરજીના ખીજા પુત્ર રણછેડજીને ગાયક વાડ પાસે માકલ્યા. દીવાન રણછેાડજી તારીખે સેરઠમાં નાંધે કે છે જ્યારે
1 આ પ્રસ ́ગની વિગતા માટે જુએ ‘પિતૃતર્પણ', શ. હ. દેશાઈ.
2 રૂપાજી મહાદજી શિંદેના પિત્રાઈ ભાઇ હતા: તેનું નામ કેટલાક લેખકો રણુજી કે રણેાજી આપે છે. દેશાઇ જીભાઇના તેના પુત્ર ઉપર લખેલા પત્રમાં તેને રૂપાછ કહ્યા છે.