________________
બાબી વંશ પૂર્વાર્ધઃ ૧૩૫
વિનંતીથી તળાજાને કિલે પણ સર ક 1
અમરજીની પ્રતિષ્ઠા સમસ્ત સૌરાષ્ટ્રમાં પરાકાષ્ઠાએ પહોંચી. ભલભલા મહારથીઓ તેની રણહાકથી ધ્રુજવા માંડયા અને મોટા મોટા મુત્સદ્દીઓ તેની કુનેહ અને કળ આગળ નાના દેખાવા લાગ્યા. જૂનાગઢને સીમાડે આવેલા ગોંડલના ઠાકર કુંભાજીને તેની ભીતિ લાગવા માંડી અને પ્રગટ રીતે તેના પ્રશંસક રહેવા છતાં અંદરથી તેનો ઘાત કરવા વિચારતા રહ્યા.
- કુંભાજીએ છત્રાસાના રાયજાદા બામણીઓને ઉશ્કેરી ગોંડલનું સૈન્ય આપી તેને જૂનાગઢ ઉપર ચડાઈ કરવા મોકલ્યો. અને તે સાથે ગાયકવાડની સેનાને, પોતાની કુમકે બેલાવી. કુંભાજીએ નવાબની સમ્મતિથી, અમરજીની ગેરહાજરીમાં માલાસમડી પાસે પડેલા જૂનાગઢના સો ઉપર ધસારો કર્યો. જૂનાગઢના સૈનિકમાં ભંગાણ પડયું અને જમાદાર સાલમીન ઘેડા ઉપર રાંગ વાળી શક્યો નહિ તેથી ભાગી ન શકતાં પકડાઈ ગયે. નવાબે અમરજીની વધતી જતી પ્રતિષ્ઠાથી દુષભાવે તેનું આ રીતે કાસળ કાઢવા પ્રયત્ન કર્યો પણ દીવાન અમરજીએ તરત જ માલાસમડીમાં પડેલા ગોંડલ અને ગાયકવાડના સંયુકત સૈન્યની છાવણી સામે તેને ઝંડો રોપી યુદ્ધનું આહવાન કર્યું કુંભાજીએ બામણીઓજીને જુદો પાડી નાખ્યો અને લૂંટને માલ તથા દંડ અમરજીને આપી સમાધાન કર્યું. અમરજીએ ત્યાંથી પાછા વળી બામણીઓને આધીન કરી છત્રાસાને ગઢ તેડી પાડ્યરૂદ્રજી છાયા - પોરબંદરના સીપે સાલાર રૂદ્રજી છાયા દીવાનજીને હાથે કેદ થયેલા પરંતુ તેની વીરતા, કુનેહ અને એકનિષ્ઠા જોઈ દીવાન અમરજીએ તેને જૂનાગઢની સેવામાં રાખ્યા. તેઓ રિબંદરનાં મકાને, ભગીરે વગેરે છેડી જૂનાગઢમાં વસ્યા. અંત સુધી તે દીવાનજી અને તેના પછી દીવાન રઘુનાથજીની સાથે
૨હ્યા.'
as
-
-
-
-
-
:
-
-
-
1 રાહ માંડલિકના રણ તણી તરસી હતી તેગ
નઠલંક નાગર નેક તે એને ધરવી અમર ધરધણી 2 ઘેરાજ રત રૂએ માગે તેબાને ત્રાય
ન કરીયે નાગર રાય કેપ આવો કુંવરા ઉત, વિગતો માટે જુઓ “સૌરાષ્ટ્રને ઈતિહાસ, શ. હ. દેશાઈ. ૩ શ્રી હરસુખલાલ જયશંકર છાયા તથા શ્રી કુંદનલાલ મોતીલાલ છાયાના પિતામહના પિતામહ,