________________
બાબી વંશ-પૂછે ? જરાક
સ્થાપી ગંડલનાં ગામે દબાવવાં શરૂ કર્યા અને પરિણામે ગોંડલ ઠાકોર હોઇ પિતાનું રક્ષણ કરવા માટે ચિંતિત થયા.
એવામાં મરાઠા સરદાર ચુંબકરાવ ઉદ્ધવ તેના પેશકાર જૂનાગઢના નાગર મામભાઈ કીકાણી સાથે જમા લેવા સૌરાષ્ટ્રમાં આવ્યો અને ગોંડલ ઉપર મોટી રકમ વસૂલ આપવા પાસે મોકલ્યો. ગોંડલ ઠાકોર હાલેજીએ ખોખરી ગામ આગળ છાવણી નાખી ત્યાં દીવાન દલપતરામ જૂનાગઢ તરફ જતાં તેનાં ભાડૂતી સૈન્ય સાથે જેતપુર પહોંચ્યા છે તેવી માહિતી મળતાં તેના કારભારી ઈશ્વરછ બૂચને જેતપુર મોકલી એવી સંધિ કરી દે વસંતરાયને જૂનાગઢમાંથી કાઢવાના પ્રયાસમાં ગોંડલની સહાય લેવી પડે તે જૂનાગંત, ધોરાજી પરગણું આપે અને વ્યંબકરાવને ગોંડલમાંથી કાઢવાના કામમાં દલપતરામ મદદ આપે તે ફજ અને દારૂગોળાને ખર્ચ ગોંડલ પાસેથી લે નહિ. - બીજે જ દિવસે દલપતરામ તથા ઈશ્વરજી બૂચે તેનાં સે એકત્ર કરી લંબકરાવના સૈન્ય ઉપર હુમલો કર્યો. આ લડાઈમાં યંબકરાવને પેશકાર ભામોભાઈ કીકાણી, પંડિત રામચંદ્ર શામરાવ વગેરે મરાઈ ગયા અને ત્રંબકરાવ પરાજ્ય સ્વીકારી પાછો ચાલ્યો ગયો. જૂનાગઢને ઘેરે
દલપતરામે આરબ જમાદાર શેખ જુબૈદીને તેના ચારસે વિલાયતી આરબો સાથે નોકરીમાં રાખી લીધે અને જૂનાગઢ ઉપર આવ્યા. તેણે વસંતરાયને દેખત હુકમે જૂનાગઢ છોડી જવાનું કહેણ મોકલ્યું પણ વસંતરાયે તેના ઉત્તરમાં કહેવરાવ્યું કે દલપતરામે જૂનાગઢમાં ઘડીવાર પણ રહેવું નહિ અને રહેશે તે પરિણામ સારું નહિ આવે. દલપતરામ પાસે હવે યુદ્ધ સિવાય કોઈ વિકલ્પ ન હતા તેથી તેણે થયેલી શર્ત મુજબ પિતાની મદદે આવી જવા ગેહલ ઠાકર હાલોજીને સંદેશો મોકલ્યો.
હાલોજી તેનું સૈન્ય લઈ જૂનાગઢ ઉપર આવે છે તે સમાચાર જાણી વસંતરાયે સાંબલપુર પાસે છાવણી નાખી. બન્ને પક્ષો વચ્ચે તુમુલ યુદ્ધ થયું તમાં વસંતરાયની સેના વેરવિખેર થઈ ગઈ અને વસંતરાય તેર માસ સુધી જૂનાગઢમાં રહી અંતે નાસી ગયો.
હાલાજી તથા તેના યુવરાજ કુંભાજી જૂનાગઢમાં પ્રવેશ્યા અને તે દિવસે ચૈત્ર માસની અમાવાસ્યા હતી તેથી રાત્રિના અંધકારમાં તેણે વસંતરાય રહે તે
1 જુઓ સૌરાષ્ટ્રના ઇતિહાસની વાર્તાઓ, ભા.-૩