________________
ખાખી વંશ-પૂર્વાધ : ૧૨૫
લૂંટફાટ કરી પ્રજાની પાયમાલી સરજી રહ્યા હતા તેથી રૈયતે અને દેશાઈએએ’ દલપતરામ નામના એક મુત્સદ્દી નાગરને વાડાસિનાર જઈ શેરખાન બાબીને ખેલાવી જૂનાગઢનું સૂત્ર સભાળવા આમ ત્રણુ આપ્યું.
શેરખાને આ તક ઝડપી લીધી તથા પોતાની સાથે મહમ્મદ અલીખાન, અબ્દુલ્લાખાન પટણી, ફ્રીદખાન કારાણી, ખુલીખાન યુસુફઝાઈ, કામેશ્વર પત, કરશનચંદ બક્ષી, પીતાંબર મેાદી અને ગુલાબરાય નાગરને લઈ તે ઈ. સ. ૧૭૪૭માં જૂનાગઢ આવ્યો અને સર્વ સત્તા હસ્તગત્ત કરી લીધી.
થાડા જ સમયમાં ખંડેરાવ ગાયકવાડની વિધવા ઉમાબાઈનું સૈન્ય ખંડણી લેવા સોરઠમાં પ્રવેશ્યુ પણ શેરખાને તેને યુ ન આપતાં, સોના-રૂપાના દાગીના તથા અન્ય કીમતી નજરાણું કરી તેના વકીલ સોમજી છકાર નામના નાગર દ્વારા સમાધાન યચી તે સૈન્યને પાછું વાળ્યું.
પરંતુ શેરખાનને આરામ મળે તેમ હતું નહિં. ઈ. સ. ૧૭૪૭માં કાનાજી તાકારે નામના મરાઠા સરદારે અમદાવાદના અમીર (ખરૂદૌલાની સહાય મેળવી સોરઠ ઉપર ચડાઈ કરી. તેણે જૂનાગઢ આવી ખંડણી માગી પણ શેરખાને ઈન્કાર કરતાં તેણે વંથળી લેવું. શેરખાને તેની સામે લડાઈ લીધી અને કાનાજીને પરાજિત કરી પાછા જવા ફરજ પાડી.
આ પ્રસંગે ક્ખદૌલાની સ્થિતિ વિષમ થતાં તેણે સોનાની ચાવીએ બનાવી એકવીસ અશરફી સાથે બાદશાહને દિલ્હી માકલી અને કેમ જાણે વંથળીની ફતેહ પોતે કરી હોય તેમ વધામણી માકલી પેાતાની વીરતા નહેર કરી. આ વાર્તા તારીખે સોરમાં આપવામાં આવી છે પરંતુ અન્ય પ્રમાણેાથી જણાય છે કે ફખરદૌલા કાનાજી તાકપારને વથળીમાંથી કાઢવા માટે જવાબદાર હતા. તેણે આ યુદ્ધમાં વીરતા દર્શાત્રવા માટે રાહેાડ રાજપૂત હતા પણ ધર્માંતર કરી મુસ્લિમ થયેલા તે સેતા અલી શેરખીન ઈબ્રાહીમખાનને કુતિયાણા પાસે અમરાપુરમાં જાગીર આપેલી 1
બહાદુરખાન ગાદીએ
શેરખાનને તેના બળના યાસ મળી ગયા. જૂનાગઢની પ્રજા પણ તેનાં સ્વભાવ અને શક્તિથી પરિચિત હતી તેથી તેના માટે મેદાન માકળ છે એમ માની શેરખાને ગુજરાતની ખટપટમાંથી નિવૃત્ત થઈ જૂનાગઢમાં સ્વતંત્ર શાસન કરવા વિચારી બહાદરખાન નામ તથા દિલ્હીના પાદશાહે આપેલા દીવાનના
1 અમરાપુર તાલુકા, ભારત રાજ્ય મડલ, શ્રી અમૃતલાલ જી. શાહ