________________
૧૧૮ : જૂનાગઢ અને ગિરનાર
૧૭૩૫માં સારાભમાન, ઈ. સ. ૧૭૩૭માં મેાસનખાન. તે પછી સાલ મળતી નથી તેમાં હઝબરઅલીખાન અને ઈ. સ ૧૭૪૮માં શેરખાન અને ડિસ્મતઅલીખાન ફ્રાન્દારો થઈને આવ્યા.
દીવાન રણછેાડછ તારીખે સેરઠમાં જૂનાગઢના ફોજદારાની નામાવલી આપે છે તેમાં અમદાવદના સૂબાઓનાં નામેા સેળભેળ થઈ ગયાં છે પરંતુ તેમાંથી ખીજી ઘણી ઉપયાગી માહિતી પ્રાપ્ત થાય છે. તેના પ્રમાણે ઈ. સ. ૧૯-૦થી નીચે પ્રમાણે ફોજદાસ આવ્યા. શેરઝુલંદખાન ૧ વર્ષ, શેર અફધાન ૨ વર્ષ, પીરસાહેબ અને દીવાન ઉદયરામ ૧ વર્ષ, મહારાજ અજીતસિહના નાયબ સ`ગ્રામસિ’હું અને દીવાન પ્રતાપસિ ંહ ૧ વર્ષ, નવાબ યાસીનખાન અને દીવાન ઉદયરામ ૧ વર્ષે, દિલાવરખાન અને તેના કારભારી જગતસિ ંહ નવ માસ (અથવા ત્રણ વર્ષ) પીરસાહેબ ખીજી વાર અને શાહજાદાના દીવાન તથા કહાનદ્મસ વાણિયા ખીજીવાર ૨ વર્ષ અને ૩ મહિના, શાહજાદા અને દીવાન માસૂમમેગખાન ૩ વર્ષ અને ૨ મહિના, જંગલીખાન ૧ વષૅ અને કાઝી અબ્દુલહમીદ ૩ વ
દીવાનજી નોંધે છે કે કાઝી અબ્દુલઽમીદ વ્યભિચારી હતા અને તેણે જબરજસ્તીથી મેંદરડા જીતી લીધુ હતુ. આ અધિકારી વગડામાં વસતા ઉલ્લુઓ જેવા હતા અને તેમણે કાઈ નાંધપાત્ર કામગીરી કરી નથી.’
'
તે ઉમેરે છે કે ઈ. સ. ૧૭૨૨માં અસકુલીખાન જૂનાગઢને મુત્સદ્દી થઈને આવ્યા. તેણે આખા દેશ લૂંટી લીધે, અસદકુલીખાને શેરખાત તથા સલાબતખાનને નાયા તરીકે નીમ્યા અને શરફુદ્દીનને ખાનચી બતાવ્યો. તેના મમાં અમદાવાદથી શુઅતખાન સૂબાએ આવી પેશૠશી લીધી. અસદકુલીખાને છ વષૅ કારભારી કર્યો, તે પછી ગુલામમાલુદીખાન ઈ. સ. ૧૭૨૮માં આવ્યા. તેણે સલાબતમહમદખાન ભાખીને તાયા તરીકે નીમ્યા. સલાબૃતમહમદખાને થાડા વખત કામ કરી તેના પુત્ર શેરખાનને તેની જગ્યાએ રાખી તે અમદાવાદ ગયેા. શેરખાને ગુલામમાલુદ્દીન પાસેથી જૂનાગઢના ઈજારા એંસી હજાર રૂપિયામાં રાખ્યા, ઈ. સ. ૧૭૩૧માં સલા॰તમહમદખાન ગુજરી ગયા તેથી શેરખાનને તેને પદેથી દૂર કરી મીર ઈસ્માઈલને ગુલામમાલુદીનના નાયબપદે નીમ્યા. ઈ. સ. ૧૭૩૩માં મીર ફખરુદ્દીન ફાજાર થઈને આવ્યો, મીર ઈસ્માઈલ અને તેના દીવાન ભવાનીહાસ વૈશ્નવે અમરેલી પાસે તેને
૧. જૂનાગઢ વૈશ્નવ મજમુદારાના મૂળપુરુષ. તેમના જીવન તથા વશો માટે જુએ હાદાસ બક્ષીનું આત્મચિત્ર, સપાદન : શ. હ. દેશાઈ.