SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ મુસ્લિમ સમય : ૧૧૫ : દેશાહી”ની જગ્યા કરી તેના ઉપર વગદાર વ્યકિતઓની નિમણૂક કરવામાં આવી. નવરંગખાન ઈ. સ. ૧૫૯૪થી ઈ. સ. ૧૯૦૫ સુધી જૂનાગઢમાં ફ્રોજદાર રહ્યો તેના સમયમાં ડાઈ અનિચ્છનીય બનાવ બન્યા નહીં અને પાદશાહ અકબરની સહિષ્ણુતાની નીતિ અને કાયદાકાનૂના અન્વયે ચાલતા રાજત ંત્રમાં પ્રજાએ અને ખાસ કરીને હિન્દુઓએ શાંતિ અનુભવી. જહાંગીર પાદશાહ અકબર ઈ. સ ૧૬૦૫માં ગુજરી ગયા અને સલીમ જહાંગીર નામ ધારણ કરી દિલ્હીના શહેનશાહ થયા. રાયસ હજી રાઠોડ તેના યુવરાજ તારીખે સેરઠમાં દીવાન રણછેાડજી, રાયસિંહજી રાઠે જૂનાગઢમાં ફોજદાર તરીકે આવેલા તેમ કહે છે તે સાથે નવરગંખાન તા હતા જ એટલે વાસ્તવિક સ્થિતિ શું હતી તે વિચારવાનું રહે છે. દીવાનજીએ ફાજદારાના ક્રમ આપ્યો છે તેમાં નવરંગખાન પછી રૌપદ ડાસમ, ભાયા મંદાર માંડણુ અને રાસિ હજી તે પછી આવ્યા હોવાનું કહે છે. રાયસિહજીના નાયબ અબ્દુલાખાન હતા. બિફાનેર રાજ્યનાં દફતરમાંથી મળેલા દસ્તાવેજો અનુસાર ઈ.સ. ૧૫૯૭માં સેારડની નગીર કે સાર; સરકારની આમદાની બિકાનેર મહારાજા રાયસિંહજી રાઠેાડને જાગીરમાં મળેલી, એટલે તેણે નાયબને ત્યાં મોકલી પોતે તે સમયની પ્રચલિત પદ્ધતિ પ્રમાણે બિકાનેર જ રહ્યા હોય. બાદશાહ જહાંગીર ઈ. સ. ૧૬૧૬માં અમદાવાદ આવ્યા ત્યારે સેરઠના ફાજદાર હાસમખાન હતા એટલે સંભવ છે કે દીવાનજીએ આપેલા ક્રમ બરાબર હાય ! ભાયા માંડણુ કાણુ હતા તેના માટે કાંઈ જાણવામાં આવ્યું નથી. ખર મ-સૂત્રો અમદાવાદના ખાપદે જહાંગીરના શાહજાદા ખુમ હતા. તેણે ઈ.સ. ૧૬૨૨માં ખંડ કર્યુ. ત્યારે કાસમખાન સેરઠમાં પૂરતા અંકુશ રાખી શકયા નહિ, જામનગરના જામ તથા અન્ય રાજઓએ મુગલ હકૂમતની અવગણના 1 લાઇફ એન્ડ એકસપ્લાઇટસ ઓફ રાખ વાસ હજી, શ્રી અલકધારી.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy