________________
૧૧૨ : જૂનાગઢ અને ગિરનાર
રથી પાછા વળતાં અમીનખાન ઉપર હુમલેા કર્યાં. અમીનખાનના પુત્ર દેાલતખાને સૈયદે તથા ચારણ્ણાને જામની છાવણીમાં મોકલી માફી માગી અને જામનગરને ચુડ, જોધપુર અને ભાદનાં પરગણાં દંડ બદલ આપી સમાધાન કર્યું. સુઝફફર ઉર્જા
ગુજરાતના ભાગેડુ સુલતાન મુઝફ્ફર દિલ્હીની માંથી નાસી છૂટયા પછી ગુજરાતમાં રાજપીપળાનાં જ ગલેામાં આશ્રય શોધવા ગયા પણું શાહી સૈન્યે તેની પૂડ પડી તેને કયાંય ટકવા દીધું નહિ. અંતે તેણે જૂનાગઢ આવી અમાનખાનનું શરણુ શોધ્યુ. મિરઝાંખાને તેને મળેલા પરાજય અને નામેાશીનું કલંક લાગી ગયુ. આ મેાકા મળ્યા છે એમ ધારી જૂનાગઢ ઉપર ચડાઈ કરી પણ અમીનખાન મુઝફ્ફર માટે સર્વનાશ નેતરવા તૈયાર ન હતો તેથી તેણે કહેવરાવ્યુ` કે મુઝફ્ફર ઉપલેટા ચાલ્યા ગયા છે. મિરઝાંખાન ઉપલેટા થઈ ખરડાના પવ તામાં ગયા પણ મુઝફ્ફર મળ્યા નહિ. મુઝફ્ફર જામનગર ગયા ત્યાં તેને ામ સતાજીએ આશ્રય આપ્યો.
ભૂચર મોરીનું યુદ્
મુઝફફરને જામનગરમાં આશ્રય મળ્યે! છે એ સમાચાર શાહી સૂબા મિરઝાં અઝિઝ ઢાકલતાશને મળતાં તણે એક પ્રબળ સૈન્ય સજી જામનગર ઉપર ચઢાઈ કરી. જૂનાગઢના અમીનખાન ગારીના પુત્ર દોલતખાને મુઝફ્ફરના પક્ષમાં, રહેવાનું નકકી કર્યું". રાહ માંડલિકના વંશજ ખેંગારે પણ તેની રહી સહી શકિત એકત્રિત કરી મુઝફફરને સહાય આપવા વચન આપ્યું. ખેરડીના કાઠી દરબાર લોમા ખુમાણુ પણ તેના કાઠીઓને લઈ મુઝફ્ફરની મદે આવ્યા. સારડના જમીનદારા, તાલુકદારા પણ દોલતખાનની સાથે થયા. પ્રભાસપાટણના દેશાઈ રાધવજી તથા ગાંગજી પણ તેઓની સાથે ગયા.
જામ સતાજીએ મુઝફફરને સોંપી દેવાનું, મિરઝાં અઝિઝ કાકાનું અયલાન પાછું વાળ્યું અને ધ્રોળ પાસે ભૂચર મેારીના મેદાનમાં પાદશાહી સૈન્યના મુકાબલા કરવા તેના બળવાન સૈન્યને ઉપસ્થિત કયુ.ને પક્ષનાં સૈન્યા સામસામાં મળ્યાં ત્યારે લતખાન ગારી તેના સહાયક સાથે લામા ખુમાણુ તેના માણસા સાથે શાહી રૌન્ય સાથે મળી ગયા.
તથા
ભૂચર મેારીના મેદાનમાં ઈ. સ. ૧૫૯૨ના ઓગસ્ટ માસમાં બને વિરાટ સૈન્યે ટકરાયાં તેમાં મુઝફ્ફરના પક્ષપાતી જામ સતાજીને પરાજ્ય થયા અને તે જામનગર ત્યાગી નાસી છૂટયા. જામનગર મિરઝાં અઝિઝ