________________
મુસ્લિમ સમય ઃ ૧૦૭
બેગડા કહેવાતા તેવી વાર્તા પ્રચલિત થખું છે. પર ંતુ જૂનાગઢની ફતેહ પૂર્વે પણ તે બેગડા કહેવાતા હૈાવાનું જણાય છે મહમૂદ્ર તેની મૂછોને વળ ચડાવી ઊંચી રાખતા અને તે શિગડાએ જેવી દેખાતી તેથી તે બેગડા કહેવાતા તેમ પણ કેટલાક લેખા માને છે. એમ પણ કહેવાય છે કે, વગડામાં વસતાં અને રખડતાં પ્રાણીએ વેગડ કહેવાય છે. આ નિ ય રાજવીને તેના સ્વભાવ અને વનને કારણે લેકાએ વેગડ કે વેગડો કહ્યો અને મુસ્લિમા વ’ના ઉચ્ચાર અ' કરે છે તેથી તે વેગડામાંથી બેગડા કહેવાયા.
જામે-મસ્જિદ
મહમૂદ બેગડાના રાજ્યકાલના પણ જેની સાલ સ્પષ્ટ થતી નથી તેવા એક ફારસી શિલાલેખ જૂનાગઢની ખેરવાડ મસ્જિદમાં છે. તેમાં જણાવ્યા પ્રમાણે ઘણાં વરસેાની મહેનત પછી ગિરનારની ફતેહ થઇ ત્યારે ખાંટનાં માથાને જમીનમાં દાટવામાં આવ્યું ત્યારે અબુલફતાહે નમે મસ્જિદ બાંધી– અહીં ઈસ્લામના પ્રચાર થશે અને અલ્પ કાલમાં જ કુફ્ લુપ્ત થશે.”
આ ખાંટ કાણુ હતા તેનું શિલાલેખમાં નામ નથી પણ મિરાતે સિકદરી કહે છે કે ગિરનારની પર્વતમાળા આરસ્ક્રાસમાં પથરાયેલી છે અને તેના ગાળામાનું વન એટલું ધાડુ` છે કે તેમાં ઘેાડાએ પણ પ્રવેશી શકતા નથી. ત્યાં કાઈ મનુષ્ય દેખાતું નથી, માત્ર હિ ંસક પશુઓ અને પક્ષીઓ રહે છે... ત્યાં ખાંટ નામની હિન્દુઓની એક જાતિના માણસા કે જે રાની પશુ જેવા છે તે વસે છે.'' આ ખાંટે ગિરનાર પહાડના ઈજારદારા હતા અને ગિરનારનું તેઓ રક્ષણ કરતા.'' સંભવ છે કે તેમણે ગિરનારના ઘેરામાં અને તે પછી મહમૂદને ત્રાહે તાબા પોકરાવી હશે તેથી તેને પરાજિત કરી તેના મુખીનું માથું કાપી તેને જાહેર રીતે મસ્જિદના સ્થળે દાટવામાં આવ્યુ` હશે.
મહમૂદનું મૃત્યુ
જૂનાગઢ જીત્યા પછી સેારડ દેશ ઉપર ૧૯ વર્ષ શાસન કરી મહમૂદ બેગડે! ઈ. સ. ૧૫૧૧ માં અમદાવાદમાં ગુજરી ગયા.
મુઝફફર રો
મહમૂદનું મૃત્યુ થયું. ત્યારે તેના યુવરાજ ખલીલખાન વડાદરા હતા. ત્યાંથી મેાદમ કૂચ કરી અમદાવાદ આવી પહોંચ્યો અને મુઝફ્ફર નામ ધારણ
1 અરૈખીક એન્ડ પઅિન ઇન્સ્ક્રિપ્શન્સ ઓફ સૌરાષ્ટ્ર, શં. હ. દેશાઇ,