SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ઃ જૂનાગઢ અને ગિરનાર પામ્યા. પ્રચલિત કિંવદંતી પ્રમાણે અંત્યેષ્ટિ સમયે તેના નિચેતન દેહ ઉપરથી વસ્ત્ર ખસેડતાં ત્યાં પુષ્પને ડું જ હતા, માનવદેહ ન હતા. આ મહાન વિદ્વાન, વિરલ કવિ, પરમ વેદાંતી, નીડર નાગરિક અને વીતરાગ ભકત જૂનાગઢના હતા તેથી જૂનાગઢ સગવં ગૌરવ લેવાનું અધિકારી છે.' 1 નરસિંહ મહેતાના જીવનના પ્રસંગો અને કવન અને તેને સંબંધર્વો પરસ્પર વિરોધી વિધાનની વિસ્તૃત ચર્ચા વિસ્તાર કરવામાં આવી નથી.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy