________________
૧૦૪ઃ જૂનાગઢ અને ગિરનાર પામ્યા. પ્રચલિત કિંવદંતી પ્રમાણે અંત્યેષ્ટિ સમયે તેના નિચેતન દેહ ઉપરથી વસ્ત્ર ખસેડતાં ત્યાં પુષ્પને ડું જ હતા, માનવદેહ ન હતા.
આ મહાન વિદ્વાન, વિરલ કવિ, પરમ વેદાંતી, નીડર નાગરિક અને વીતરાગ ભકત જૂનાગઢના હતા તેથી જૂનાગઢ સગવં ગૌરવ લેવાનું અધિકારી છે.'
1 નરસિંહ મહેતાના જીવનના પ્રસંગો અને કવન અને તેને સંબંધર્વો પરસ્પર વિરોધી
વિધાનની વિસ્તૃત ચર્ચા વિસ્તાર કરવામાં આવી નથી.