SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭ અનુભવ રસ કહે છે કે હે ચેતના! હું ગમે ત્યાં ભલે હોઉં પણ આખર તો મારે ને તારે સાથે જ રહેવાનું છે ને? સાદિ-અનંતકાળ સુધી આપણો યોગ સર્જાશે. આપણે સિદ્ધક્ષેત્રમાં જઈને સહેલ કરીશું. અનંત સિદ્ધોની સાથે આત્મભાવમાં રમણ કરશું ચેતન તથા ચેતના શાશ્વત સુખ, સહજાનંદ, નિજાનંદની મસ્તીમાં મસ્ત બને છે. આમ, કવિ આનંદઘનજીએ આ પદમાં ચેતનાના વિરહની વેદનાનું અને ચેતન સાથેના મિલનનાં આનંદનું હોળીના વ્યાવહારિક દૃષ્ટાંત દ્વારા સરસ વર્ણન કર્યું છે. કવિ આનંદઘનજીનાં ઉત્તમ પદોમાંનું આ એક પદ છે.
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy