________________
૧૯૫
અનુભવ રસ ચેતનને કહે છે કે હવે તમે તમારા ઘર તથા પરિવાર સામું જુઓ અને નિજ સ્વરૂપને સંભાળો.
આ પદમાં કવિની અનુભૂતિની સ્પષ્ટતા તાદૃશ્ય થાય છે તથા મનની વૈજ્ઞાનિક ભૂમિકા ઉપસાવતું આ પદ માનવને મન સાથે વાતો કરતો કરી મૂકે છે. સ્વયંને સ્વયંબોધ પમાડે તેવું નાનું પણ સુંદર પદ છે.