________________
અનુભવ રસ
૧૩ર કરે છે.
- કવિએ પ્રશ્નોત્તરરૂપ શૈલીએ જીવના સ્વરૂપની આત્મતત્ત્વની ગહન વિચારણા થોડા પણ અર્થગંભીર અને ગહન શબ્દો દ્વારા રજૂ કરી છે અને અંતે આત્માનુભૂતિ ઉપર, અનુભવગોચરતા ઉપર ભાર મૂક્યો છે. - તત્ત્વજ્ઞાન જેવા ગહન વિષયને કવિતામાં રજૂ કરતી રચનાઓમાં આ રચના ઉત્તમ આદર્શરૂપ છે.