________________
અનુભવ રસ
૪૨ આ અંગમાં સ્થાન અને શરીરના બેસવાનો પ્રકારના સમાવેશ થઈ જાય છે. ધ્યાન સાધકે કયા આસને બેસવું તથા કેવા સ્થાને બેસવું તેનું વર્ણન કરતાં શ્રી હેમચંદ્રાચાર્યજી કહે છે,
तीर्थ वा स्वस्थता हेतु, यत्तदधा ध्यानसिध्धये।
कृतासन जयो योगो,विविकतं स्थानमाश्रयेत।। આસન જપી યોગીએ ધ્યાન સિદ્ધિ માટે તીર્થકરના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન કે નિર્વાણભૂમિમાં જઈને આસન લગાવવું, નહીં તો જ્યાં સ્થાનની સ્વસ્થતા હોય. સ્ત્રી, પશુ કે પંડકાદિ રહિત સ્થાન ધ્યાનાસન માટે ઉપયોગી ગણાય છે. જે આસનથી મનની ચંચળતા દૂર થાય તેવા આસને ધ્યાન કરવું. श्री शुभचंद्राचार्यजी सणे. छ, .
येन येन सुखासीना, विदध्यु निश्चिलं मनः।
ततदेव विधेयं स्थान् मुनिभिः बन्धुरासनम्।। - जिस जिस आसनसे सुखरूप उपविष्ट मुनि अपने मनको निश्चल कर सके वही सुंदर आसन मुनियों को स्वीकार करना चाहिये।
'धेरण्ड संहिता' भi ऽयुं छे, - आसनानि च तावन्ति, यावन्तो जीव जातयः।
एतेमामतुलान्भेदान्वि जानाति महेश्वरः।। ____ आसन इतने है कि जितनी जातिके जीव जन्तु है। क्योंकि जीव जन्तु असंख्य है। इसलिये आसन भी असंख्य है। जिनकी संख्याकी हम कल्पना भी नहीं कर सकते! उन सबका भेद तो महेश्वर ही जानते है।
છતાં પણ યોગદર્શનકારોએ ચોર્યાસી આસન બતાવ્યાં છે. શ્રી હેમચંદ્રાચાર્યજી લખે છે,
पर्यंक वीर बजाब्जभद्र दण्डासनानि च।
उत्कटिका गोदोहिका कार्योत्सर्गस्तथासनम्।। ५मासन, वीरासन, 4%ासन, भासन, मद्रासन, आसन, ઉત્કટિકાસન, ગોદોહિકાસન અને કાર્યોત્સર્ગાસન વગેરે આસનો કહેલા