________________
અનુભવ રસ
कर्मणा मनसा वाचा सर्वभूतेषु सर्वदा । अकलेश जननं प्रोकतात्व हिंसा परमार्षिभिः ।।
"
તે અહિંસા છે.
કોઇપણ પ્રાણીને મન, વચન, કાયાથી કોઇપણ પ્રકારે કષ્ટ ન આપવું
(૨) સત્યઃ– શ્રી હેમચંદ્રાચાર્યજી લખે છે કેઃ
कन्यागोभूभ्यलीकानि, न्यासापहरणं तथा । कूट साक्ष्यं च पंचेति, स्थूला सत्यान्यकीर्तयन।
૩
કન્યા સંબંધી, ગાય સંબંધી, ભૂમિ સંબંધી, થાપણ ઓળવવા સંબંધી અને ખોટી સાક્ષી ભરવા સંબંધી આ પાંચ મોટા અસત્યો છે. સાધકે આ દરેક અસત્યથી દૂર રહેવું ઘટે છે. જેમાં જીવોનું હિત હોય અને અંશમાત્ર અસત્યનો પડછાયો ન હોય તે જ સત્ય છે. યોયાજ્ઞવલ્કય શાસ્ત્રમાં કહ્યું છે કેઃ
‘સત્યં ભૂતાહિત પ્રોત, નાય/થામિ ભાષળમ્"
સાધકે શક્ય હોય તેટલો સમય મૌન પાળવું, જ્યાં આવશ્યકતા લાગે ત્યાં બોલવું પરંતુ સત્ય, પ્રિય ને મિષ્ટ બોલવું.
सत्यं ब्रूयात पियं ब्रूयान, न बूयातसत्यम् प्रियम। प्रियं च नानृतं बूयादेष धर्मः सनातनः ॥
સત્યપણ કડવું ન બોલવું એટલે બોલતી વખતે ચારવાર મનનાં . ગળણાથી વિચા૨ને ગાળી પછી જ વચન બોલવું જોઈએ.
(૩) અસ્તેયઃ
'पर द्रव्यापहरणं, चौर्यादय बलेनवा स्तेयं तस्या नाचरण, मस्तेयं धर्म साधनम् ।।
दूसरों का द्रव्य, चीज, सामान, धन धान्यादि कोई भी वस्तु चोरी करके या मारपीट करके बलसे हरणकर लेने का नाम अस्तेय है ।
મન, વાણી અને કર્મ દ્વારા ગુસરૂપથી કોઈના પણ દ્રવ્યની કામના ન કરવી અર્થાત્ કોઈની પણ તુચ્છ કે મૃલ્યવાળી વસ્તુ તેને પૂછયા વિના ન લેવી તેનું નામ અસ્તેય છે. જૈનધર્મમાં અદત્તાદાનને સ્તેય કહેવામાં આવ્યું છે. કઈ વસ્તુને અદત્ત કહી શકાય ? તેનો ઉપ૨ આપતા શ્રી