________________
અનુભવ રસ
૨૬ દ્રવ્યને વર્તમાન સ્થિતિ ઉપર ખાસ લક્ષ્ય આપે છે. નૈગમ, સંગ્રહ અને વ્યવહારનય અતીત, અનાગતને લક્ષમાં રાખે છે ત્યારે નયવાળો વર્તમાન સમયને પ્રમાણભૂત માને છે. જેમકે કોઈ ગૃહસ્થસાધુ જેવું જીવન જીવતો હોય તો તેને સાધુ કહે. આ નયનો ચારેય નિક્ષેપમાં સમાવેશ થઈ શકે છે.
(૫) શબ્દનયઃ આ નય પર્યાયાર્થિક છે. તે પદાર્થની વર્તમાન સ્થિતિમાત્ર જ ગ્રહણ કરે છે તથા શબ્દના વાચ્યાર્થને જ ગ્રહણ કરે છે. જેમકે રાજયના અધિપતિ રાજા તેને રાજા, નૃપ, રાજેશ્વર, ભૂપતિ, ભોપાલ વગેરે નામોથી બોલાવી શકાય પરંતુ આ શબ્દો જુદા જુદા હોવા છતાં એક અર્થના વાચક છે. આ નય ભાવ નિક્ષેપને ગ્રહણ કરે છે.
(5) समभिरूढः - जं जं सण्णं भासइ। तं तं चिय समभिरोहई जम्हता सण्णंतरत्थ विमुहो, तओ नओ समभिरुढोति।। यां यां संज्ञा घटादिलक्षणां भाषते वदति तां तामेव यस्मात्संज्ञान्तरार्थ विमुख समभिरुढो नयः .. 'घटकुंभादिकमां जे संज्ञानो वाच्च अर्थ देखाय तेज संज्ञा હે જેમાં સંજ્ઞાતર અર્થ ને વિમુખ છે તેને સમભિરૂઢ નય કહીએ. પં. શોભાચંદ ભારિલ લખે છે કે
काल कारक आदिका भेद न होने पर भी सिर्फ पर्यायवाची शब्दके भेद से वाच्य पदार्थ में भेद मानता है
જે એક પર્યાય પ્રગટપણે અને શેષ પર્યાયને અણ પ્રગટવે.
શબ્દનય તેટલા સર્વનામ બોલાવે પણ સમભિરૂઢનય તે ન બોલાવે એટલો શબ્દનય તથા સમભિરૂઢ નયમાં ભેદ છે. જેમ કે શક્ર સિંહાસન પર બેઠેલાને જ શકેન્દ્ર માને. ભાવ નિક્ષેપ અને વર્તમાનકાળને જ માને.
(૭) એવંભૂત નયઃ “ભૂત શબ્દોત્ર તુમ્યવાવી પર્વ યથા વીવને शब्दे यो व्यत्यत्तिरूपो विद्यमानोर्थोऽस्ति तथा भूततुल्याऽर्थ क्रिया कारिण मेव वस्तु वस्तुवन्मन्यमानः एवंभूतो नयः"
ભૂત શબ્દ તુલ્ય અર્થવાચક છે. એટલા માટે જે શબ્દ વિદ્યમાન અર્થોનો વાચક છે તે અને અર્થ ક્રિયા કારીમાં બરાબરી રાખે છે તેને એવંભૂતનય કહે છે વસ્તુનું એવું નામ તેવું જ તેનું કામ અને પરિણામની ધારા પણ તેવી જ. આ ત્રણેય બાબત સંપૂર્ણ હોય તેને જ માને જેમકે