________________
સમતાશવક
(ઉપાધ્યાયશ્રી યશોવિજયજીરચિત)
સમતાગંગા મગનતા, ઉદાસીનતા જાત; ચિદાનંદ જયવંત હો, કેવલ ભાનુ પ્રભાત. સકલ કલામેં સાર લય, રહો દૂર સ્થિતિ એહ; અકલ યોગમેં ભી સકલ, લય દે બ્રહ્મ વિદેહ. ચિદાનંદ વિધુકી કલા, અમૃત બીજ અનપાય; જાનિ કેવલ અનુભવિ, કિનહિ કહી કહી ન જાય. ૩ તો ભી આસવ તાપકે, ઉપશમ કારણ નિદાન; બરષતહું તાકે બચન, અમૃતબિંદુ અનુમાન. ૪ ઉદાસીનતા-- પરિનયન, જ્ઞાન ધ્યાન રંગરોલ; અષ્ટ અંગ મુનિયોગકો, એહી અમૃત નિચોલ. અનાસંગ મતિ વિષયમેં, રાગ-દ્વેષકો છેદ; સહજ ભાવમેં લીનતા, ઉદાસીનતા ભેદ. તાકો કારણ અમમતા, તામેં મન વિશ્રામ; કરે સાધુ આનંદઘન, હોવત આતમરામ. મમતા થિર સુખ શાકિની, નિર્મમતા સુખમૂલ; મમતા શિવ પ્રતિકૂલ હૈ, નિર્મમતા અનુકૂલ. ८ મમતા વિષ મૂર્છિત ભયે, અંતરંગ ગુણવૃંદ; જાગે ભાવ નીરાગતા, લગત અમૃતકે બુંદ. ૯ પરિણિત વિષય વિરાગતા, ભવતરુમૂલ કુઠાર; તા આગે ક્યું કરિ રહે? મમતાવેલી પ્રચાર. ૧૦
૧
૫
૬
૭
હા હા મોહકી વાસના, બુધકું ભી પ્રતિકૂલ; કેવલ શ્રુત-અંધતા, અહંકારકો મૂલ. ૧૧
યા