________________
પરીક્ષાપત્ર
૪. આત્માના અસંખ્ય પ્રદેશોમાં પરસ્પર લક્ષણભેદ અને કાર્યભેદ નથી, તેથી પ્રદેશભેદની ચર્ચા બહુ જ ઓછી સાંભળવામાં આવે છે.
પ્રકરણ-૭ : કાળ-પર્યાયોનો અભેદ
૧. ‘નિત્યતા’, ‘અનિત્યતા’, કાળ-ભેદ, વિશિષ્ટ, કાળ-અભેદ, અભેદ આ શબ્દો વાપરીને ખાલી જગ્યા પૂરો :
-
(ક) અનાદિ અનંત કાળમાંથી કોઈ એક ખંડને ગ્રહણ કરવાનું નામ છે, અને કાળની અખંડતાને ગ્રહણ કરવાનું
છે.
નામ
(ખ) ત્રિકાળી એટલે ત્રણ કાળ નહીં પરંતુ ત્રણેય કાળના નું નામ ત્રિકાળી છે.
(ગ) નદીનું વહેવું તે તેની વહેતાં રહેવું તે તેની
८७
છે અને તે જ રીતે હંમેશા
................. છે.
(ઘ) દ્રષ્ટિના વિષયભૂત ત્રિકાળી ધ્રુવ સ્વદ્રવ્યમાં સ્વકાળનો નિષેધ નથી
પર્યાયોનો જ નિષેધ
કરવામાં આવ્યો, પરંતુ કરવામાં આવ્યો છે.
.....................
૨. (અ) સાચું કે (બ) ખોટું બતાવો:
૧. દ્રષ્ટિના વિષયમાં નિગોદથી લઈને મોક્ષ સુધીની સમસ્ત પર્યાયોનો અભેદ સામેલ છે, કારણ કે તે કાળનો અભેદ હોવાથી દ્રવ્યાર્થિકનયનો વિષય છે.
૨. દ્રવ્યસ્વભાવ તે દ્રવ્યનો સ્વભાવ છે; પર્યાયસ્વભાવ તે પર્યાયનો સ્વભાવ છે, દ્રવ્યનો નહીં.