________________
• દ્રષ્ટિનો વિષય
૩. “વસ્તુમાં પ્રતિસમય પરિવર્તન થશે - એમ બતાવવાવાળો
પર્યાયસ્વભાવ અનિત્ય છે. ૪. “નિત્યતાનો અર્થ ‘વસ્તુની સદા ઉપસ્થિતિ એટલો જ માત્ર નથી, પરંતુ તેમાં પ્રવાહની નિરંતરતા પણ સામેલ છે.
પ્રકરણ-૮ : ભાવ: ગુણોનો અભેદ (અ) સાચું કે (બ) ખોટું બતાવો૧. જેવી રીતે વસ્તુમાં ક્ષેત્રની અખંડતા હોય છે, કાળની અખંડતા હોય
છે; તેવી જ રીતે વસ્તુમાં ગુણોની પણ અખંડતા હોય છે. ૨. એક ગુણનું રૂપ બીજા ગુણમાં હોય છે, માટે સ્વચ્છત્વશક્તિનું રૂપ
જ્ઞાનગુણમાં છે. ૩. એક ગુણનું રૂપ બીજા ગુણમાં હોય છે, માટે જ્ઞાનગુણનું રૂપ
સ્પર્શગુણમાં છે. પ્રકરણ-૯ : વિસ્તારમાં અને પ્રવાહમાં
૧. જેડકાં જોડો -
૧. અન્વય * ૨. વ્યતિરેક
(ક) ગુણનું લક્ષણ (ખ) પર્યાયનું લક્ષણ
૨. જોડકાં જોડો -
(૧) વૃત્તિ (૨) અન્વય
(ક) ભેદ, વિપરીત (ખ) એકરૂપતા