________________
- દ્રષ્ટિનો વિષય પ્રકરણ-૫ : દ્રવ્ય-સામાન્ય ૧. “સામાન્ય” અથવા “વિશેષ' શબ્દ વાપરીને ખાલી જગ્યા પૂરો:(ક) કોઈ પણ જાતનો ભેદ ન કરતાં તેને અભેદરૂપે જોવી તે
...................છે. (ખ) ક્રિકેટનું જ્ઞાન, રાજકારણનું જ્ઞાન, રસોઈનું જ્ઞાન; એ બધાં શેયોની
અપેક્ષાએ ...................... જ્ઞાન છે. તેમાં જે
જ્ઞાન...જ્ઞાન....જ્ઞાન... છે તે ....................... છે. (ગ) દ્રવ્યના ........................ પક્ષને દ્રષ્ટિના વિષયમાં સામેલ
કરવામાં આવ્યો છે, ...................... પક્ષને નહીં.
૨. “ધર્મ', “અધર્મ અને “વિકલ્પ' શબ્દ વાપરીને ખાલી જગ્યા
પૂરો:સામાન્યના અવલોકનને............................. કહે છે, પરંતુ વિશેષના (ભેદના) લક્ષે .............. ની ઉત્પત્તિ થતી હોવાથી તેને
» કહે છે.
પ્રકરણ-૬ : ક્ષેત્ર-પ્રદેશોનો અભેદ (અ) સાચું કે (બ) ખોટું બતાવો - ૧. ચક્ષુઈન્દ્રિયાવરણકર્મનો ક્ષયોપશમ ક્ત આંખના આત્મપ્રદેશોમાં જ
થાય છે. ૨. આત્માના આઠ રૂચક પ્રદેશો સિવાય બીજા બધાં પ્રદેશો નિરંતર ફરતાં
ફરતાં સ્થાનાંતર કરતા રહે છે. ૩. આત્માના અસંખ્ય પ્રદેશોમાં કેવળજ્ઞાન અને અતીન્દ્રિય આનંદ એક
સાથે એક જેવા જ થાય છે.