________________
- ૩૯
કાળ - પર્યાયોનો અભેદ – ધર્મ પણ નિકળી જશે અને જો ભગવાન આત્મામાંથી એક ધર્મ અથવા ગુણ પણ બહાર નીકળશે તો તે ભગવાન આત્મા ભાવથી ખંડિત થઈ જશે. જો વસ્તુમાંથી અનિત્યત્વને કાઢવામાં આવશે, તો પર્યાય નહીં નીકળે, પરંતુ અનિત્યત્વ નામનો ધર્મ નીકળી જશે. તો તે કાળ સંબંધી ભૂલ નહીં પરંતુ ભાવસંબંધી ભૂલ છે; કારણ કે અનિત્યત્વ ધર્મ ગુણ છે અને ગુણ ભાવને કહેવામાં આવે છે.