________________
દ્રષ્ટિનો' વિષય
પ્રદેશભેદનું નામ પણ પર્યાય છે, ગુણભેદનું નામ પણ પર્યાય છે, કાળભેદનું નામ પણ પર્યાય છે, દ્રવ્યના વિશેષનું નામ પણ પર્યાય છે; જ્યારે પ્રદેશોની અખંડતાનું નામ દ્રવ્ય છે, ગુણોની અખંડતાનું નામ દ્રવ્ય છે, કાળની અખંડતાનું નામ દ્રવ્ય છે અને દ્રવ્યમાં સામાન્યનું નામ પણ દ્રવ્ય છે.
૬
આવી પર્યાયો વગરના આત્માને આપણે દ્રષ્ટિમાં સ્થાપવાનો છે, તેને આપણે પોતાનો માનવાનો છે, તેમાં આપણે પોતાપણું સ્થાપવાનું છે, અને એ નિર્ણય કરવાનો છે કે આ જ હું છું અને એના સિવાય હું બીજું કોઈ નથી.
અહીંથી ‘દ્રષ્ટિનો વિષય’ – પુસ્તકનો પ્રારંભ થાય છે.