________________
સમાધિ–સાધના
૩૧૧
અંધાની હારમાં હવે ન ચાલશે,
અજ્ઞાન અનાદિનું ટાળજો રે; જરા૦ ઉરમાં વિચારજો, અંતરમાં ભાળજો,
અંતરંગ ચક્ષુ ઉઘાડો રે. જરા૦ ૩ દૃષ્ટિ બહિર્મુખ અંતરમાં વાળી,
જળહળ જયંતિ નિહાળો રે; જરા૦ અંતરમાં ભાળવા, આંખા ઉઘાડવા,
અંજનથી નયન અજવાળજો રે. જરા૦ ૪ સદ્ગુરુ રાજરાજેશ્વર આજ્ઞા,
અનન્ય ભાવે ઉપાસને રે; જરા૦
અંજન વિમલાલેાક તે પામી,
ઉરમાં પરમાત્મા પ્રકાશજો રે. જરા ૫ સત્પદ મૂકી અસત્ ભાળવાની,
ટેવ અનાદ્ઘિની ટાળજો રે; જરા
સત્ સહજાતમાં સર્વત્ર ભાળો,
મૃગજળ પર, ન નિહાળજો રે. જરા દ્ અદૃશ્ય આતમાં દૃશ્ય કરી દેખજો,
જાણનાર જોનાર ભાળજો રે; જરા તેને પડી મૂકી ખીજું જોવાના,
અભ્યાસ અનાદિના ટાળજો રે. જરા૦ ૭ કેવળ નિજ સહાત્મસ્વરૂપને,
પ્રત્યક્ષ નજરે લાવજો રે; જરા૦
દશા સમાધિસ્થ રાજની ધ્યાવતાં,
જ્યાતિ જ્વલંત જગાવજો રે. જરા૦ ૮