________________
૩૦૨
સમાધિ સાધના
૪ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યાગની, મુખ્યપણે તે વર્તે ક્રેપર્યંત જો; ઘેાર પરિષદ્ધ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિ તે સ્થિરતાના અંત ો. અપૂર્વ સંયમના હેતુથી યેાગપ્રવર્ત્તના, સ્વરૂપલક્ષે નિઆના આધીન ;
૫
તે
પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો. અપૂર્વ
૬ પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનના ક્ષેાભ જો; દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદ્દયાધીન પણ વીતલેાભ જો. અપૂર્વ ७ ક્રાધ પ્રત્યે તે વર્તે કાધસ્વભાવતા, માન પ્રત્યે તે ક્રીનપણાનું માન જો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લાભ પ્રત્યે નહી” લાભ સમાન જો. અપૂર્વ॰ ૮ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રાધ નહિ, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રામમાં, લાભ નહી છે પ્રબળ સિદ્ધિ નિદાન જે. અપૂર્વ
૯ નગ્નભાવ કુંડભાવ સહુ અસ્નાનતા, અત્યંત ઘાવન આદિ પરમ પ્રસિદ્ધ જો; કેશ, રામ, નખ કે અંગે શૃંગાર નહિ, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો. અપૂર્વે