________________
૩૦૧
સમાધિ સાધના એ વિના સર્વ પરભાવ દુઃખખાણને,
પરિહરી આત્મ આનંદ થાઉં. ધન્ય. ૬ શરણ તું, ત્રાણ તું, પરમ આધાર તું,
તુજ દશા ઉર્વશી ઉર વસાવું; દિવ્ય આત્મિક સુખમાં રમણતા લહી,
સહજ બેધિ સમાધિ જગાવું. ધન્ય૦ ૭ આ જ કૃતપુણ્ય ધન્ય દિન મારે થયે,
આ જ નરજન્મ મેં સફળ ભાળે; આત્મ-આનંદ અમૃતરસ રેલ,
શાંત સહજાભ પ્રભુ દિલ વસાવ્યું. ધન્ય- ૮
૧૮. પરમપદ પ્રાપ્તિની ભાવના ૧ અપૂર્વ અવસર એ ક્યારે આવશે?
કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જે ? સર્વ સંબંધનું બંધન તીણ છેદીને,
વિચરશું કવ મહત્ પુરુષને પંથ જે. અપૂર્વ ૨ સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી,
માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે, અન્ય કારણે અન્ય કશું ક૯પે નહીં,
દેહે પણ કિંચિત્ મૂછ નવ જેય જે. અપૂર્વ ૩ દર્શનમેહ વ્યતીત થઈ ઊપ બોધ જે,
દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જે, તેથી પ્રક્ષીણ ચારિત્રમેહ વિલેકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જે. અપૂર્વક