________________
૩૦૩
સમાધિ-સાધના ૧૦ શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા,
માન અમાને વર્તે તે જ સ્વભાવ જે, જીવિત કે મરણે નહિ ન્યૂનાધિકતા,
ભવ મેક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જે. અપૂર્વ ૧૧ એકાકી વિચરતે વળી સ્મશાનમાં,
વળી પર્વતમાં વાઘ સિંહ સંગ જે; ખડેલ આસન ને મનમાં નહિ ક્ષોભતા,
પરમ મિત્રને જાણે પામ્યા ગ જે. અપૂર્વક ૧૨ ઘેર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં,
સરસ અને નહીં મનને પ્રસન્નભાવ જે; રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની,
સર્વે માન્યા પુગલ એક સ્વભાવ જે. અપૂર્વ ૧૩ એમ પરાજય કરીને ચારિત્રમેહને,
આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે; શ્રેણું ક્ષપત કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જે. અપૂર્વ મેહ સ્વયભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમેહ ગુણસ્થાન જે; અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ,
પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે. અપૂર્વ ૧૫ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં,
ભવનાં બીજતણે આત્યંતિક નાશ જે; સર્વભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે. અપૂર્વ
૧૪.