SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ–સાધના નિજ આત્મતત્ત્વરૂપે થયું, આ જ્ઞાન આ રીતે ખરે, તે એક સ્વસંવેદ્ય નિશ્ચળ ૨૭૯ અખાષિત અખંડ ૨ ! ૨૪૬ અહીં સ્યાદ્વાદવિશુદ્ધિ અર્થે, વ્યવસ્થા તત્ત્વની ક઼ી; ત્યમ સાઘ્ય સાધક ભાવને પણ વિચારીશું તેા જરી. ૨૪૭ સંપૂર્ણ બાહ્ય પદાર્થથી પી જવાયેલું જ્ઞાન આ, નિજ પ્રગટતાથી શૂન્ય સઘળે પરરૂપે વિશ્રાંત આ; એકાંતવાદી પશુ જનાનું જ્ઞાન એ નાશ પામતું, પણ સ્યાદ્વાદી જ્ઞાની જનનું જ્ઞાન પૂર્ણ પ્રકાશતું; જે તત્ કહ્યું, તે સ્વરૂપથી તત્, માન્યતા નિશ્ચળ ધરે, નિજ જ્ઞાનધનરૂપ સ્વરૂપભારે પ્રગટ ઊછળતું ખરે. ૨૪૮ આ વિશ્વ જ્ઞાન વિચારી અજ્ઞાની ગણે સૌ બ્રહ્મ તે, તે વિશ્વવસ્તુમય અને નિજ તત્ત્વ માને અન્યને; પશુતુલ્ય અજ્ઞાને કરે સ્વચ્છંદ ચેષ્ટા આમ જ્યાં, સ્યાદ્વાદદી જ્ઞાની તેા જે તત્ અને પરરૂપ ના; વસ્તુસ્થિતિ આ જાણી જગથી ભિન્ન જગનિર્મિત ના. નિજ આત્મ તત્ત્વ પિછાણી સ્પશે, અનુભવે તે અવરના. ૨૪૯ અજ્ઞાની બાહ્ય પદ્ઘાથૅ ગ્રહવાના સ્વભાવ અતિશયે, સવૅત્ર પ્રગટિત વિવિધ જ્ઞેયાકારથી ખળ ક્ષય થયે; તૂટી જતા, સર્વત્ર પામે નાશ, જ્ઞાની ત્યાં ખરે, સ્યાદ્વાદ ખળથી નિત્ય પ્રગટિત, એક દ્રવ્યપણું વરે; તે ભેદભ્રમને દૂર કરતા, જ્ઞાન એક નિહાળતા, નિષ્કંધ અનુભવસ્વરૂપ એવા જ્ઞાન અનુભવ ભાળતા. ૨૫૦ અજ્ઞાની જ્ઞેયાકારરૂપ કલંકની અતિ મલિનતા, ચિદ્રૂપમાંથી ધોઈ નાખી ચહે એકાકારતા,
SR No.007127
Book TitleSamadhi Sadhna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1991
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy