SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ સમાધિ-સાધના सिद्धान्तोऽयमुदात्तचित्तचरितर्मोक्षाथिभिः सेव्यतां । शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम् । एते ये तु समुल्लसन्ति विविधा भावाः पृथग्लक्षणास्तेऽहं नास्मि यतोऽत्र ते मम पर द्रव्यं समग्रा अपि । -શ્રી સમયસાર કળશ ઉજજ્વળ ચિત્તવાળા તથા ઉજજવળ ચારિત્રવાળા, મોક્ષાર્થીઓએ આ સિદ્ધાંત સેવવા યોગ્ય છે કે હું તે એક શુદ્ધ, કર્મ રહિત, ચૈતન્યસ્વરૂપ પરમ જ્યોતિમાત્ર સહજાત્મસ્વરૂપ સદાય છું. મારાથી ભિન્ન લક્ષણવાળાં આ નાના પ્રકારના ભાવે ઉદ્ભવે છે તે હું કે મારું સ્વરૂપ નથી, કારણકે તે સર્વ મારાથી ભિન્ન એવાં પરદ્રવ્ય છે. । एकश्चितश्चिन्मय एव भावो भावा परे ये किल ते परेषाम् । ग्राह्यस्ततश्चिन्मय एव भावो भावाः परे सर्वत एव हेयाः ।। --શ્રી સમયસાર - ચિન્મય-જ્ઞાનદર્શનમય ચેતના –એ એક જ ભાવ ચૈતન્ય પિતાને છે, તે સિવાય જે બીજા ભાવે છે તે પરના, પુદ્ગલના છે. તેથી એક ચિન્મય ભાવ આત્મભાવ જ ગ્રહણ કરવા યેાગ્ય છે, તે સિવાયના બીજા ભાવે સર્વથા ત્યાગવા લાગ્યા છે. मा मुमह मा रज्जह मा दूसह इट्टणि?अ→सु । थिरमिच्छहि जइ चित्तं विचित्तझाणप्पसिद्धीए । –શ્રી દ્રવ્યસંગ્રહ જે તમે નાના પ્રકારના ચિત્તલયરૂપ ધ્યાનની પ્રસિદ્ધિ માટે ચિત્તની સ્થિરતા કરવા ઈચ્છતા હે તે ઈષ્ટ કે અનિષ્ટ પદાર્થોમાં મેહ કરે મા, રાગ કરે મા, કે દ્વેષ કરે મા.
SR No.007127
Book TitleSamadhi Sadhna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1991
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy