________________
સમાધિ-પાન નથી. કારણ કે જે ૧૪ વસ્તુ છે તેને કદાપિ નાશ થત નથી, અને અસત્ની ઉત્પત્તિ થતી નથી. પર્યાયાર્થિક નયથી ઉત્પાદ-વિનાશ છે.
જેટલા ચેતન અચેતન પદાર્થો છે, તે દ્રવ્યપણે તે કદી નાશ પામે નહીં, વિણસે નહીં, ઊપજે નહીં. સમયે સમયે પૂર્વપર્યાયને નાશ અને ઉત્તરપર્યાયને ઉત્પાદ થઈ રહ્યો છે. દ્રવ્ય ધ્રુવ છે, તે ઊપજે નહીં, વિણસે નહીં. ઊપજવું વિણસવું પર્યાયનું થાય છે. પર્યાય એકરૂપ રહે નહીં. દ્રવ્યોને કદી નાશ થાય જ નહીં. છ દ્રવ્યોને સમુદાય જ લેક છે, અન્ય વસ્તુરૂપ લેક નથી.
સંસ્થાનવિય ધર્મધ્યાનમાં બાર ભાવનાઓ નિરંતર ચિંતવન કરવા ગ્ય છે. આર ભાવનાઓ :–
૧. અનિત્ય, ૨. અશરણુ, ૩. સંસાર, ૪. એકત્વ, પ. અન્યત્વ, ૬. અશુચિ, ૭. આસવ, ૮. સંવર, ૯. નિર્જરા, ૧૦. લેક, ૧૧. બેધિદુર્લભ, ૧૨. ધર્મ. એ બાર ભાવનાઓનાં નામ કહ્યા. ભગવાન તીર્થંકર પણ આ ભાવનાઓના સ્વરૂપનું ચિંતવન કરી સંસાર, દેહ અને ભેગે પ્રત્યે વૈરાગ્ય* “હેય તેહને નાશ નહિ, નહ તેહીં નહિ હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જય.”
–શ્રીમદ્ રાજચંદ્ર ૧ સત્—જેનું અસ્તિત્વ છે, હોવાપણું છે તે સત. ૨ અસત–જેનું અસ્તિત્વ નથી, હેવાપણું નથી તે અસત.