________________
સંસ્થાનવિચય દેખાય છે. કોઈ કપાય છે, છેદાય છે, ફડાય છે, કતરાય છે, છેલાય છે, રંધાય છે, તળાય છે, શકાય છે, ચળાય છે, રગડાય છે, ઘસાય છે, છીણાય છે, ચૂંથાય છે, ગળાય છે, સુકવાય છે, દળાય છે, બંધાય છે, મરડાય છે, એમ એકેંદ્રિય. વનસ્પતિમાં પણ કર્મને ઉદયના અનેક પ્રકાર દેખાય છે. પિતાને કે પરને પુણ્ય પાપના ઉદયના અનેક તરંગ દેખી સમભાવ ધારણ કરે, હર્ષ-શેક ન કરે. કર્મના ઉદયની લહેર સમયસમયમાં જુદી જુદી હોય છે. ભગવાન સર્વજ્ઞ વીતરાગે જે ક્ષેત્રમાં, જે કાળે, જે પ્રકારે, જે થવાનું દીઠું છે તે પ્રમાણ છે, તે પ્રકારે જ થાય છે. કર્મના ઉદયને પિતાના સ્વભાવથી ભિન્ન જાણો. જીવ અને પુદ્ગલની ભિન્ન ભિન્ન રચના તથા સંગ-વિયેગાદિ દેખી રાગદ્વેષ રહિત પુરમ સૌમ્યભાવ ધારણ કરે; તેથી પૂર્વે બાંધેલાં કર્મની નિરા થશે, નવા કમે નહીં બંધાય. આ પ્રકારે ચિંતવવું તે વિપાકવિય ધર્મધ્યાન છે.
સંસ્થાનવિચય :
અનંતાનંત સર્વ તરફનું આકાશ પિતે પિતાને આધારે રહેલું છે, તેની બરાબર મધ્યમાં જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને કાળ જેટલા આકાશના ક્ષેત્રમાં રહ્યાં છે, તેટલા આકાશ ક્ષેત્રને લેક કહેવાય છે. આ લેક કેઈને બનાવેલ નથી, અનાદિ અનંત છે.
આ છ દ્રવ્ય-જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાલ–અનાદિ અનંત છે. કેઈ સત્નું અસત્ કરવા સમર્થ