________________
સમાધિ-સે પાન પૂર્વકાળે બાંધેલાં કર્મ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને સંગ પામીને વિચિત્ર રસ દે છે. કર્મની મૂળ પ્રકૃતિ આઠ છે. આઠના એકસે અડતાળીસ ભેદ છે. તેમાંના એક એકના અસંખ્યાત લેકપ્રમાણ ભેદ છે. તે સર્વ ભેદે એકેંદ્રિય આદિ જીવને ભિન્ન ભિન્ન ઉદયરૂપે દેખાય છે. સામાન્યપણે જીવ જ્ઞાનસ્વભાવવાળે છે, વપરને જાણવાવાળો છે, અસંખ્યાતપ્રદેશી છે, કર્મથી પ્રાપ્ત થયેલા દેડપ્રમાણ છે, સુખદુઃખને ભક્તા છે. તથાપિ કર્મના બંધ, પિતાનાં ભિન્ન ભિન્ન પરિણામ વડે, અનેક પ્રકારે બાંધ્યા છે, તે કર્મોને રસ પણ ઉદયકાળે જુદો જુદો જણાય છે. સમસ્ત જીવોની પ્રકૃતિરૂપ લાભ–અલાભ, સુખ-દુઃખ, રાગ-દ્વેષ, પુણ્ય-પાપ, સંગવિયેગ, આયુષ્ય, કાયા, બુદ્ધિ, બળ, પરાક્રમ, ઈચ્છા ઈત્યાદિક કર્મના ઉદય પ્રમાણે દરેક જીવને વિષે ભિન્ન ભિન્ન દેખાય છે. કેઈ એકને ઉદય કોઈ બીજાના ઉદયને મળતું નથી. તેથી ભિન્ન ભિન્ન જેના ભિન્ન ભિન્ન પ્રકારના ઉદય દેખી રાગદ્વેષને વશ ન થાઓ. જેવી રીતે વનમાં વિહાર કરતે પુરુષ લાખો કરોડો નાનાં મોટાં અનેક વૃક્ષ, વેલીઓ દેખે છેતે કયા કયા ઉપર રાગદ્વેષ કરે? કઈ વૃક્ષ ઊંચાં છે, કેઈ નીચાં છે; કઈ ગાઢ છાયાવાળાં છે, કેઈ આછાં છે; કેઈ ફુલફળવાળાં છે, કેઈ નિષ્ફળ છે; કેઈ કડવાં છે, કેઈ મીઠાં છે કઈ ખાટાં છે, કઈ તીખાં છે, કોઈ ઝેરી છે, કઈ અમૃતસમાન છે; કેઈ કાંટાવાળાં છે, કઈ કાંટા વિનાનાં છે કઈ વાંકાં છે, કોઈ સીધાં છે; કોઈ જૂનાં છે, કોઈ નવાં છે; કોઈ સુગંધવાળાં છે, કોઈ દુર્ગધવાળાં છે; ઈત્યાદિ બધી રચના પૂર્વકર્મના સંસ્કારથી એકેંદ્રિય જીવોને પણ ઉદયમાં