________________
૫૦
સમાધિ-સંપાન વસ્ત્ર જૂનું હોય, રાતું હોય કે છેલ્લું હોય તે કઈ સમજુ માણસ પોતાને જુને, રાતે કે ઘેળો માનતે નથી; તેવી જ રીતે શરીર ઘરડું, રાતું કે છેલ્લું હોય તો તેથી આત્મા ઘરડે, રાતે કે પેળે છે એમ જ્ઞાની માનતા નથી.
અજ્ઞાની છે તે પ્રત્યક્ષ આ શરીરને પિસતાં નીકળતાં પરમાણુના સમૂહની રચનારૂપ દેખે છે તે પણ તેને આત્મા જાણે છે. અનાદિકાળને આ ભ્રમ છે. દૃઢ, જાડું, સ્થિર, લાંબું, સુકાઈ ગયેલું, ઘરડું, હલકું, ભારે એ બધા પુગલના ધર્મ છે. એ પુદ્ગલના ધર્મ સાથે કંઈ સંબંધ જેને નથી એ આત્મા છે તે કેવળજ્ઞાનસ્વરૂપ છે.
આ સંસારમાં માણસને પરિચય થાય છે, પરિચય થાય એટલે વચનની પ્રવૃત્તિ થાય છે; વચન પ્રવર્તે ત્યારે મન ચંચળ થાય છે; મન ચળે ત્યારે ભ્રાંતિ થાય છે. આ ઉત્તરોત્તર કારણે છે. તેથી જ્ઞાનીજને લેકને પરિચય જ કરે છોડી દે છે.
અજ્ઞાની બહિરાત્મા છે તે પિતાને વાસ નગરમાં, ગામમાં, પર્વતમાં કે વનાદિમાં જાણે છે. જ્ઞાની જે અંતરાત્મા છે તે પિતાને વાસ પિતાનામાં જ ભ્રાંતિરહિતપણે માને છે.
દેહમાં આત્મબુદ્ધિ છે તે જ દેહ ધારણ કરવાની પરંપરાનું કારણ છે. પિતાના સ્વરૂપમાં આત્મબુદ્ધિ છે તે વિદેહદશાનું કારણ છે એટલે મોક્ષનું કારણ છે,
આ આત્મા પોતે જ પિતાને મેક્ષ કરે છે અને પિતે જ વિપરીતરૂપે પરિણમી સંસાર ઊભું કરે છે. તેથી પિતાને