________________
ધર્મધ્યાન (બાર ભાવના)
ધર્મધ્યાન તો કઈ સમ્યફદ્રષ્ટિને હોય છે. કોઈ વિરલા મહાન પુરુષ રાગ, દ્વેષ, મેહરૂપ જાળને કાપી નાખીને, પરમ ઉદ્યમી થઈને બહુ પ્રયત્ન વડે ધર્મધ્યાનને કોઈ વખત પ્રાપ્ત થાય છે. સૂતાં, બેસતાં, ચાલતાં, ખાતાં, પીતાં, વિષયે ભેગવતાં, કષાયમાં પ્રવર્તતાં પણ વગર પ્રયત્ન જેમ આતેધ્યાન, રૌદ્રધ્યાન થાય છે, તેમ ધર્મધ્યાન થતું નથી. | ધર્મધ્યાનને અથી પરિણામને બગાડનારાં સ્થાનને ત્યાગ કરે છે. સ્થાનના નિમિત્તે પણ શુભ અશુભ ભાવ થાય છે. કેઈ દુષ્ટ, હિંસક, પાપકર્મ કરનાર, પાપકર્મથી આજીવિકા ચલાવનાર, તીવ્ર કષાયી, નાસ્તિક મતવાળા, ધર્મદ્રોહી
જ્યાં રહેતો હોય ત્યાં પરિણામ ફ્લેશવાળાં થઈ જાય. જ્યાં દુષ્ટ રાજા હેય, રાજાને દુષ્ટ મંત્રી હાય, પાખંડી મિથ્યાદ્રષ્ટિ ભેખધારીઓને અધિકાર હેય ત્યાં ધર્મધ્યાનમાં પરિણામ લાગતાં નથી. જ્યાં પર રાજ્યને ઉપદ્રવ હોય; જ્યાં દુષ્કાળ, મરકી ઇત્યાદિ વડે પ્રજા ઉપદ્રવ સહિત હેય; જ્યાં વેશ્યા, વ્યભિચારિણીઓ કે ભ્રષ્ટ આચરણવાળાને જવાની જગા હેય; જ્યાં મેલી વિદ્યા સાધનાર જતા હોય; જ્યાં બેટી વાર્તા કે