________________
૧૦૮
કઈક મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન જીએ ભક્તિમાર્ગને તે જ કારણથી આશ્રય કર્યો છે, અને આજ્ઞાશ્રિતપણું અથવા પરમપુરુષ સગુરુને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાવંદ્ય દીઠું છે, અને તેમ જ વ છે, તથાપિ તે* ચેાગ પ્રાપ્ત થવે જોઈએ; નહીં તે ચિંતામણિ જે જેને એક સમય છે એ મનુષ્યદેહ ઊલટો પરિભ્રમણવૃદ્ધિને હેતુ થાય.
(૭૦૨)
રાળજ, શ્રાવણ વદ ૧૪, રવિ, ૧૯૫૨ વિચારવાન પુરુષે તે કેવલ્યદશા થતાં સુધી
મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. ભાઈ શ્રી અનુપચંદ મલકચંદ પ્રત્યે–શ્રી ભૃગુકચ્છ.
ઘણું કરીને ઉત્પન્ન કરેલાં એવા કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. કવચિત્ માંડ પરિચય થયેલ એ પરમાર્થ તે એક ભાવ; અને નિત્ય પરિચિત નિજકલ્પનાદિ ભાવે રૂઢિધર્મનું ગ્રહણ એ ભાવ, એમ ભાવ બે પ્રકારના થઈ શકે. સદ્વિચારે યથાર્થ આત્મદષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તે સર્વ જીવસમૂહ જોતાં કેઈક વિરલ જીવને ક્વચિત્ ક્વચિત્ હોય છે, અને બીજો ભાવ અનાદિ પરિચિત છે, તે જ પ્રાયે સર્વ જીવમાં જોવામાં આવે છે, અને દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે,
કે તેવા પરમ પુરુષ સદગુરુને યોગ,