________________
ગવાસિષ્ઠની વાંચના પૂરી થઈ હોય તે થોડે વખત તેને અવકાશ રાખી એટલે હમણાં ફરી વાંચવાનું બંધ રાખી “ઉત્તરાધ્યયનસૂત્ર' વિચારશે; પણ તે કુળસંપ્રદાયના આગ્રહાથે નિવૃત્ત કરવાનું વિચારશે, કેમકે જીવને કુળગે સંપ્રદાય પ્રાપ્ત થયેલ હોય છે તે પરમાર્થરૂપ છે કે કેમ ? એમ વિચારતાં દષ્ટિ ચાલતી નથી; અને સહેજે તે જ પરમાર્થ માની રાખી જીવ પરમાર્થથી ચૂકે છે, માટે મુમુક્ષુ જીવને તે એમ જ કર્તવ્ય છે કે જીવને સદ્દગુરુગે કલ્યાણની પ્રાપ્તિ અલ્પ કાળમાં થાય તેનાં સાધન, વૈરાગ્ય અને ઉપશમાર્થે
ગવાસિષ્ઠ” “ઉત્તરાધ્યયનાદિ વિચારવા ગ્ય છે, તેમજ પ્રત્યક્ષ પુરુષનાં વચનનું નિરાબાધપણું, પૂર્વાપર અવિરોધપણું જાણવાને અર્થે વિચારવા યંગ્ય છે.
આ૦ સ્વ. પ્રણામ.
પર
(૫૩૭)
મુંબઈ, કારતક સુદ ૭, શનિ, ૧૯૫૧
શ્રી સત્યુને નમસ્કાર શ્રી થંભતીર્થવાસી મુમુક્ષુજને પ્રત્યે,
શ્રી મેહમયી ભૂમિથી ....ના આત્મસ્મૃતિપૂર્વક યથાગ્ય પ્રાપ્ત થાય. વિશેષ વિનંતિ કે મુમુક્ષુ અંબાલાલનું લખેલ પત્ર ૧ આજે પ્રાપ્ત થયું છે.
કૃષ્ણદાસને ચિત્તની વ્યગ્રતા જોઈને, તમારા સૌના મનમાં ખેદ રહે છે, તેમ બનવું સ્વાભાવિક છે. જે બને તે
ગવાસિષ્ઠ ગ્રંથ ત્રીજા પ્રકરણથી તેમને વંચાવશે, અથવા